Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ અનેકાંતવાદ, સ્યાદ્વા. માર્ચ ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન • અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૨૫ વાદ, સ્વાદુવાદ અને અનેકાન્તવાદ સૈદ્ધાંતિક પક્ષા અનેકાન્તવાદ, સ્પાર્વાદ અને વાયવાદ વિશેષાંક કે અકોત્તવાદ, ચાટ્વીદ અને વયવીદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદ્ વીદ અને નયવાદ વિશેષાંક કે અનેકોત્તવાદ, સ્થીર્વાદ ડૉ. નરેશ વેદ [ વેદ અને હિન્દુ શાસ્ત્રોના અભ્યાસી, પ્રખર ચિંતક, પ્રભાવક વક્તા ડૉ. નરેશ વેદ વિદ્વાન અધ્યાપક છે. ઉપરાંત ભાવનગર યુનિવર્સિટીમાં ઉપકુલપતિ પણ હતા. શૈક્ષણિક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસિલ કરી છે. પ્રસ્તુત લેખમાં તેમણે સરળ શબ્દોમાં અનેકાંતવાદનો સૈધ્ધાંતિક પક્ષ સમજાવ્યો છે. ] કોઈપણ વિશિષ્ટ દર્શન હોય કે ધર્મપંથ હોય, એના આધારરૂપ તે જ સાચાં અને બીજાં બધાં જૂઠાં’ – એ છોડવો જ પડે. આવો $ એના મૂળ પ્રવર્તકની એક ખાસ દૃષ્ટિ હોય છે. જેમ કે શંકરાચાર્યની કદાગ્રહ એ ન છોડે ત્યાં સુધી તે બીજાને અન્યાય જ કરશે, અને એ પોતાના મતનિરૂપણમાં “અદ્વૈતદૃષ્ટિ' અને ભગવાન બુદ્ધની પોતાના જ તો હિંસા છે. આથી, અહિંસક રહેવા માટે અનેકાંતવાદી થવું છે # ધર્મપથ પ્રવર્તનમાં મધ્યમપ્રતિપદા દૃષ્ટિ' એ ખાસ દૃષ્ટિઓ છે. અનિવાર્ય છે. અહિંસામાંથી અને કાંતદૃષ્ટિ સ્ફરે છે અને ૬ જૈન દર્શન ભારતીય દર્શનોમાં એક વિશિષ્ટ દર્શન છે; સાથેસાથે અનેકાંતદૃષ્ટિના યોગથી અહિંસા જાગ્રત અને પુષ્ટ થાય છે. આમ, શું વિશિષ્ટ ધર્મપંથ પણ છે. તેથી એના પ્રવર્તક અને પ્રચારકોની એક અહિંસા અને અનેકાંતદષ્ટિના યોગથી અહિંસા જાગ્રત અને પુષ્ટ છે ખાસ દૃષ્ટિ એના મૂળમાં હોવી જ જોઈએ, અને એ છે પણ ખરી. થાય છે. આમ, અહિંસા અને અનેકાંતદૃષ્ટિ એ બંને અન્યોન્યને છે આ દૃષ્ટિ જ ‘અનેકાન્તવાદ' છે. જૈન તત્ત્વવિચાર હોય કે આચાર- ઉપકારક છે. 8 વ્યવહાર હોય-એ બધુંય અને કાન્તદૃષ્ટિને આધારે યોજવામાં આવે અનેકાન્તદૃષ્ટિનું સ્વરૂપ સમજવા આપણે એની વિદ્વાનો દ્વારા 3 છે. અથવા એમ પણ કહી શકાય કે અનેક પ્રકારના વિચારો અને અપાયેલી કેટલીક વ્યાખ્યા જોઈએ : ૬ આચારોમાંથી જૈન વિચાર અને જૈન આચાર શું છે; એ કેવા હોઈ (૧) વસ્તુ અથવા વિચારનું જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી અવલોકન 3 $ શકે એ નક્કી કરવાની અને એની આકારણી કરવાની એકમાત્ર કરવું કે કથન કરવું એને સાદ્વાદ કે અનેકાન્તવાદ કહે છે. બીજી કસોટી પણ અનેકાન્તદૃષ્ટિ જ છે. રીતે કહીએ તો એક વસ્તુ કે વિચારમાં ભિન્નભિન્ન દૃષ્ટિએ સંગત શું તીર્થકરોએ પ્રવર્તાવેલ જૈન ધર્મ અને દર્શનનું હાર્દ છે: અહિંસા. થઈ શકે તેવા ભિન્નભિન્ન ગુણધર્મોનો સમન્વય કરવો એટલે સ્વાવાદ રે ૐ આ અહિંસા આચાર અને વિચાર એમ બંનેમાં હોવી જોઈએ. અથવા અનેકાન્તવાદ છે. આચારમાં અહિંસાના બે રૂપો છે: (૧) સંયમ અને (૨) તપ. (૨) વસ્તુનું સ્વરૂપ અમુક જ પ્રકારનું છે અને બીજી રીતનું ન જ સંયમમાં ‘સંવર’ એટલે કે સંકોચ આવે છે-શરીરનો, મનનો અને હોઈ શકે એવો નિર્ણય તેનું નામ એકાંતવાદ. દૃષ્ટિભેદને અનુસરતું ? હું વાણીનો. જીવ આવા સંયમને કારણે નવાં બંધનોમાં પડતો નથી. વસ્તુનું સ્વરૂપ છે એવો નિશ્ચય કરવો તે અનેકાન્તવાદ. હું પણ જૂનાં બંધનોનું શું? જૂનાં ઉપાર્જિત બંધનો જીવ ‘તપ'થી કાપી (૩) કોઈપણ વિષય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ ઇત્યાદિને વધુમાં નાખે છે. મતલબ કે માત્ર અહિંસાના પાલનથી મનુષ્ય મુક્તિ મેળવી વધુ દૃષ્ટિકોણથી, વધુમાં વધુ વિગતોથી અને વધુમાં વધુ ઊંડાણથી ૬ ઇ શકે છે. તપાસવાં અને એમાં દેખાતાં પરસ્પર, વિરોધી એવાં તત્ત્વો/વિચારો, ૐ જીવનમાં અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું હોય તો વિચારમાં દૃષ્ટિબિંદુઓનો સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે જે હું અને કાંતને અપનાવ્યા વિના ચાલે જ નહિ. આથી અહિંસાના અનેકાન્તવાદ. સત્ય એક છે, પરંતુ તેના સ્વરૂપો અનંત હોઈ શકે શું $ ખ્યાલમાંથી જ જૈન ધર્મનો દાર્શનિક સિદ્ધાન્ત અનેકાન્ત ફલિત થયો છે. એ સ્વરૂપોનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાન્તવાદ. શું 5 છે. જૈન ધર્મ સહિષ્ણુતાને અને દરેક દૃષ્ટિબિંદુને માન આપે છે. (૪) વસ્તુને એક દૃષ્ટિથી, એક બાજુ થી જોવી, એ થઈ કે છેઆપણે જાણીએ છીએ કે દરેક દૃષ્ટિબિંદુ આંશિક સત્ય છે. આવા એકાન્તદૃષ્ટિ, મતલબ કે અપૂર્ણ દૃષ્ટિ. જ્યારે વસ્તુને અનેક બાજુથી, છે આંશિક સત્યને પૂર્ણ સત્ય માની લેવાની ભૂલ કરનાર વાસ્તવમાં ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુઓથી નિહાળતી દૃષ્ટિ, એ થઈ અનેકાન્તદૃષ્ટિ; હું શું અસહિષ્ણુ અને હિંસક બની બેસે છે, પરંતુ બધાં દૃષ્ટિબિંદુઓમાં એટલે કે વિશાળ કે વ્યાપક દૃષ્ટિ. હું રહેલાં આંશિક સત્યોને સ્વીકારી તેમનો સમન્વય કરવામાં સહિષ્ણુતા (૫) સામાન્યતયા આપણી દૃષ્ટિ એકાંગી હોય છે. આપણે કોઈ છે અને સહૃદયતા રહેલી છે. વિચારોનાં દ્વાર ખુલ્લાં રાખો, તમને પણ વસ્તુ, વિચાર કે પરિસ્થિતિને એક સાથે બધી બાજુથી જોઈ છે શું બધાના વિચારોમાંથી સત્યાંશો પ્રાપ્ત થશે અને એનો સમન્વય કરતાં અને સમજી શકતા નથી. તેથી તેમના વિશેનું આપણું જ્ઞાન જે તે 8 શું તમને સત્ય મળી આવશે - આ છે અનેકાન્તનો અર્થ. સત્યના આગ્રહી સ્થળકાળ અને દૃષ્ટિબિંદુથી મર્યાદિત હોય છે. એને બદલે કોઈપણ શું ૐ માટે સૌ પ્રથમ પોતાનો એ કદાગ્રહ કે ‘મારો વિચાર, મારું દૃષ્ટિબિંદુ વસ્તુ, વિચાર કે પરિસ્થિતિને જુદી જુદી દૃષ્ટિના સહારે જાણવી અને છે અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવીદ વિશેષાંક F અનેકાંતવાદ, ચાર્વાદ અને અનેકાન્તવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદવીદ 'અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140