Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અનેકાંતવાદ, ચાટ્વી પૃષ્ઠ ૨૪ ૦ પ્રબુદ્ધ જીવન અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ મવાદ, સ્યાદ્વાદ અને
અનેકન્તિવાદ, સ્યાદ્ર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાdવાદ, ચાટ્વીદ અને નયવાદ વિરોષક કે અનેકન્તિવીદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક - અનેકાંતવાદ, ચીર્વાદ
જ એ જ ઘનની પ્રાપ્તિ આપણને તનાવગ્રસ્ત પણ કરી શકે છે. અન્ય સ્ત્રી જોશે તો એનામાં ઈર્ષાને કારણે દ્વેષ પેદા કરશે, અને જે
આમ જીવનમાં સાપેક્ષ દૃષ્ટિની આવશ્યકતા રહે છે. અનેકાંતવાદ એ જ હાર એનો પતિ જુએ તો એ પત્નીના સૌંદર્યમાં થયેલી વૃદ્ધિનો છે એ સાપેક્ષદૃષ્ટિ તરફ આંગળી ચીંધીને કહે છે, કે જો તમે સાપેક્ષ અનુભવ કરશે. ક દૃષ્ટિથી વિચારશો, તો વિરોધી લાગતી બાબતો પણ વિરોધી નહીં આ રીતે એક જ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના અનેક પ્રકારે
લાગે અને એ રીતે સામસામો તીવ્ર વિરોધ દૂર થઈ જશે, જેથી પડઘા પડતા હોય છે. જે એકને ગમે તે બીજાને નાપસંદ હોય. જે રે
સમન્વય સાધનાનો માર્ગ વધુ ખુલ્લો થઈ જશે. આ વિશે ‘શ્રી ભગવતી એકને સુંદર લાગે, તે બીજાને અસુંદર લાગે. આનો અર્થ એ થયો ૐ સૂત્ર' આગમગ્રંથમાં ભગવાન મહાવીર સ્વામીને જયંતિ નામની કે કોઈપણ સ્થિતિ કે વ્યક્તિને અનેક દૃષ્ટિકોણથી આપણે જોવી હૈં ૐ શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નનો વિચાર કરીએ.
જોઈએ. એક સ્ત્રીનું સૌદર્ય એના પતિને આકર્ષણ કરનારું બને, $ એણે ભગવાન મહાવીર સ્વામીને પડ્યું કે માણસ જાગતો સારો તો એ જ સ્ત્રીનું સૌંદર્ય બીજી સ્ત્રીને ટેશનગ્રસ્ત કરે છે. કે માણસ ઊંઘતો સારો?
જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષો આવતા હોય છે. વિવાદો હું ત્યારે ભગવાન મહાવીરે એમ કહ્યું કે કેટલાક માણસ જાગતા
થતા હોય છે. સાસુ અને વહુની જુદી જુદી પરિસ્થિતિ, સંજોગ અને હું સારા અને કેટલાક માણસ ઉંઘતા સારા.”
સમયને કારણે એમની વચ્ચે પ્રબળ ઘર્ષણો જાગતા હોય છે. આ છે
સમયે જો બંને એકબીજાની દૃષ્ટિએ વિચાર કરે, તો એ ઘર્ષણોની છ એમ અહીં એમણે સાપેક્ષ દૃષ્ટિએ વાત કરી છે અને પછી એ સાપેક્ષ
સમાપ્તિ થઈ જાય. પરસ્પરની સમજવાની સાચી દૃષ્ટિ મળે, અને જે 8 દૃષ્ટિ બતાવતા એમણે કહ્યું, “ધાર્મિક માણસો જાગતા સારા અને
જીવન વધુ સમતાયુક્ત બને. હું પાપીઓ ઉંઘતા સારા.'
અનેકાંતવાદ વ્યક્તિના અંગત જીવનથી માંડીને એના હૈં - આ રીતે અનેકાંત વિચારધારા અપનાવવાથી જે બાબત સાવ
વ્યવહારજીવન અને એની વિચારસૃષ્ટિ બધે જ ઉપયોગી બની શકે. $ 8 વિરોધી લાગે છે, તે સમન્વયી લાગવા માંડશે. જેમ કે એક પિતા એ
માણસ મોટે ભાગે મતાંધતામાં આવતો હોય છે. એ પોતાના મતને 3. મેં કોઈનો પુત્ર હોય છે, કોઈનો ભાઈ હોય છે, કોઈનો ભત્રીજો હોય
એટલો બધો દઢપણે વળગી પડ્યો હોય છે કે એના બીજાં પાસાંનો છે છું છે, તો કોઈનો વેવાઈ હોય છે. આમ એક જ વ્યક્તિ એ જુદી જુદી રીતે
| વિચાર જ કરતો નથી. પ્રાચીન ગ્રીસનો મહાજ્ઞાની એરિસ્ટોટલ એમ હું કું કાર્ય કરતી હોય છે અને એટલે જ એ વ્યક્તિ તરફ એના પુત્રની જેવી
માનતો હતો કે પુરુષો કરતાં સ્ત્રીઓના મુખમાં ઓછા દાંત હોય શું અપેક્ષા હશે, એવી અપેક્ષા એના કાકાની નહીં હોય. એ વ્યક્તિ વિશે
છે. એણે એની આ માન્યતાને ચકાસવાનો ક્યારેય પ્રયત્ન કર્યો 9 જ કોઈ એક અભિપ્રાય આપી શકાય નહીં, કારણ કે એ દરેક તબક્કે
નહીં અને એ જ રૂઢ માન્યતાને આધારે એ વિચારતો રહ્યો. ? ૐ વિભિન્ન વર્તન કરતો હોય છે. એક વ્યક્તિ એના નોકરચાકર સાથે જે ણ રીતે વર્તતી હોય છે, એ રીતે પોતાના બૉસ સાથે કે તપાસ માટે
માણસ આગ્રહ કે વિગ્રહ કદાચ છોડી શકે છે, પરંતુ પૂર્વગ્રહ
છોડી શકતો નથી. આ પૂર્વગ્રહને પરિણામે એ માણસ અમુક વ્યક્તિ, રે $ આવેલા ઈન્કમટેક્સ અધિકારી સાથે વર્તતી નથી. વ્યક્તિ તો એક હોય
સમાજ, જ્ઞાતિ કે કોમ પ્રત્યે સૂગ, ધૂત્કાર કે ઉપેક્ષાનો ભાવ ધરાવતો $ છે છે, પણ એના વર્તનમાં પરિવર્તન હોય છે અને આવી પરિવર્તનશીલતાને
હોય છે. એની વાત આવતાં જ એ તરત જ પોતાનો અભિપ્રાય છે કે કારણે અથવા તો વ્યવહારજીવનની સાપેક્ષતાને કારણે એ વ્યક્તિ
વ્યક્ત કરી દેશે. જો એનો વિરોધી હશે તો એની શક્ય એટલી નિંદા ઈ વિશે કોઈ એક નિર્ણય લઈ શકાય નહીં. દાદા તરીકે એ પોતાના પૌત્ર
કરશે. કોઈ અન્ય વ્યક્તિએ એની ટીકા કરી હશે, તો એને વિશે તરફ જે દૃષ્ટિ ધરાવતો હશે, તે પિતા તરીકે પોતાના પુત્ર તરફ અથવા
ઘણો નિગ્ન અભિપ્રાય ધરાવશે. પરંતુ એ ટીકામાં કંઈ તથ્ય છે કે શું $ માલિક તરીકે પોતાના નોકર તરફ જુદી જ દૃષ્ટિ ધરાવતો હશે. આથી
નહીં કે પછી એનો સ્વભાવ જ ટીકાખોર છે અથવા તો આવી ટીકાઓ અનેકાંતવાદ કહે છે કે આમાં કોઈ એકાંતરૂપે નિર્ણય કરી શકાય
પર ધ્યાન આપવું એ પોતાને માટે જરૂરી નથી એમ સામે છેડે જઈને
| વિચાર કરશે, તો એના જીવનમાંથી અનેક બાબતોના ટૅન્શન ઓછા જો અનેકાન્તવાદની સાપેક્ષદૃષ્ટિ અપનાવવામાં આવે, તો વ્યક્તિ
થશે અને એ રીતે અનેકાંતવાદ દ્વારા વ્યક્તિ ટૅન્શનમુક્તિનો અનુભવ વિરોધી બાબતો વિશે સાચી સમજ કેળવી શકે, વિરોધી મતો વચ્ચે હી દો. શું સમન્વય સાધી શકે, વિરોધી વિચારો અંગે એકત્વ પામી શકે. સુંદરીના કંઠે બિરાજેલો અત્યંત સુંદર સુવર્ણનો કલામય હાર એ સુંદરીને
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, છે એક પ્રકારનું સૌદર્ય બક્ષે છે. એ જ હાર કોઈ સુવર્ણકારની દૃષ્ટિએ અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫. જ ચડશે તો એ એમાંનું કલાત્મક ઘડામણ જોશે, એ જ હાર કોઈ મોબાઈલ : ૦૯૮ ૨૪૦૧૯૯૨૫
અનેકાન્તવાદ, સ્યાદવાદ અને તેયવાદ વિશેષાંક ક અકાતવાદ, સ્યવાદ અને નયવાદ વિશેષક ક અનેકાdવાદ, સ્યાદૃવીદ અને વયવાદ વિશેષંક 9 અનેકીdવાદ, સ્પી૬ વાદ અને તેયવાદ વિશેષાંક અનેકવિlદ, ચીત્વીદ
હું નહીં.
અનેકાંતવાદ, સ્થીર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને