Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 22
________________ અનેકાંતવાદ, સ્થાવા પૃષ્ઠ ૨૨ ૦ પ્રબુદ્ધ જીવન • અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ વાદ, ચાર્વાદ અને અનેકન્તિવાદ, સ્યાદ્ર્વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાdવાદ, ચાટ્વીદ અને નયવાદ વિરોષક કે અનેકન્તિવીદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક - અનેકાંતવાદ, ચીર્વાદ જ જેવડી ભૂલ લાગશે. માનવી એની જિંદગીમાં ગમા-અણગમાનો આવો વિવાદ એ અશાંતિ સર્જતો હોય છે. એક પક્ષના નેતા હૈ $ ખેલ ખેલતો હોય છે અને એની ગમતી વ્યક્તિ એક કામ કરે અને પ્રતિપક્ષનો અસ્વીકાર જ નહીં, બલ્ક એનો પ્રખર વિરોધ કરે છે શું શું એ જ કામ એની અણગમતી વ્યક્તિ કરે, તો બંને કાર્ય પ્રત્યેનો અને આવો વિરોધ સમય જતાં વિવાદ ખડો કરે છે અને એમાંથી શું એનો પ્રતિભાવ જુદો હોય છે. ‘ટેન્શન’ ઊભું થાય છે. નાનકડો વિવાદ સમય જતાં વિકરાળ રૂપ ૪ ગમતી વ્યક્તિના એ કામમાં એ એના વ્યક્તિત્વની વિશેષતા લે છે અને પછી તો બંને પક્ષ પોતાના વિરોધી પર કૌરવ-પાંડવની ? જોશે અને અણગમતી વ્યક્તિના એ કાર્યમાં એની મર્યાદાઓ માફક સામસામે તૂટી પડે છે અને કલહ, કંકાસ કે યુદ્ધનું મહાભારત E શું શોધશે. રાગ અને દ્વેષના પડળ આપણી આંખે બાઝી ગયાં હોય રચાય છે. છે. આ રાગદ્વેષને જુદી દૃષ્ટિએ પણ વિચારવા જેવા છે. આપણને આવે સમયે કોઈ આ વિરોધી વિચારધારાઓની વચ્ચે સમન્વય ? કે રાગ છે આપણા અવગુણો તરફ અને આપણને દ્વેષ છે બીજાના સ્થાપવા પ્રયાસ કરે તો કેવું? બે દેશો વચ્ચે સરહદો સતત સળગતી # ગુણો તરફ. આપણા અવગુણોને આપણે આપણી ખૂબી કે હોય, ત્યારે એમની વચ્ચે સમન્વયની ભૂમિકા રચવાની જરૂર પડે છે | વિશિષ્ટતા તરીકે જોઈએ છીએ. કોઈ વ્યસન કરતું હોય તો એ છે. આપણા રોજિંદા જીવનથી માંડીને આપણા તાત્ત્વિકદર્શન અને ૨ વ્યસનને પોતાની વિશેષતા તરીકે ખપાવે છે. પોતાનો પુત્ર જીવન-આચાર સુધી આવા સમન્વયની આવશ્યકતા છે. માણસ પરીક્ષામાં ઓછા ગુણ લાવે તો પેપર અઘરું હોવાનું કહેવાય છે અંતિમ છેડે રહેવાનું પસંદ કરતો હોય છે અને એને કારણે એ છે અને બીજાનો પુત્ર જો ઓછા ગુણ લાવે, તો એ અભ્યાસમાં નબળો, એકબીજા સાથે લડ્યા જ કરે છે, પરિણામે એમની વચ્ચે ક્યારેય અક્કલમાં સામાન્ય અને આવડતમાં મીંડું છે એમ કહેવાય છે. સંવાદિતા સધાતી નથી, જ્યારે અનેકાંત એ સમન્વયની ખોજ છે. આ રાગ અને દ્વેષ જ આપણા જીવનમાં ‘ટેન્શન' ઊભા કરે છે જગતના મહાન પ્રશ્નોનો ઉકેલ એકાંતઆગ્રહથી નહીં, પરંતુ આ અને એવે સમયે એક જ ઘટનાને ચોપાસથી જોવી જોઈએ. એક જ પ્રકારના અનેકાંતવાદી સમન્વય-ચિંતન દ્વારા આવી શકે છે. હું $ બનાવને સામે પક્ષે જઈને પણ વિચારવો જોઈએ. આને માટે સમન્વયનો શોધક એ પોતાના પક્ષ અને પ્રતિપક્ષ બંનેનો વિચાર છું શું પ્રતિપક્ષનો વિચાર કરવો જોઈએ. જો સહપ્રતિપક્ષનો વિચાર કરે છે અને આપણે એ સમજવું જોઈએ કે જો વિરોધ કે વિવાદ ન જૈ શું કરવામાં આવે, તો તેની સમગ્રતાનો ખ્યાલ આવે. જેમ કે કોઈ હોય, તો ન ચાલે. વિકાસને માટે એ જરૂરી છે. જેમ લોકશાહીમાં ઈશ્વરને સાકાર કહે, તો કોઈ ઈશ્વરને નિરાકાર કહે છે. કોઈ વિવાદનો સૂર હોવો જરૂરી છે. જો એવો સૂર ન હોય અથવા એને મનુસ્મૃતિનો સ્વીકાર કરે છે, તો કોઈ મનુસ્મૃતિનો ઇન્કાર કરે ગૂંગળાવી દેવામાં આવે, તો ખુદ લોકશાહી ગૂંગળાઈ મરે છે. આથી 0 છે. આ રીતે બંને પક્ષ એક સાથે અસ્તિત્વમાં હોય છે. વિરોધ ન હોય તો વિકાસ નથી, કારણ કે ઊંચું હોય તો જ નીચું છુ વર્તમાન યુગમાં વિરોધી ભાવનાઓનો મેળો જોવા મળે છે. પણ હોય, મૃત્યુ હોય તો જ જીવન હોય અને એ રીતે જ વ્યક્તિએ ૪ એક વ્યક્તિ એક નેતાને ટેકો આપે, તો બીજી વ્યક્તિ એના વિરોધી પ્રતિપક્ષનો પૂરો વિચાર કરીને સમન્વય સાધવાનો વિચાર કરવો નેતાને ટેકો આપે છે. એક શાસક પક્ષને ટેકો આપે, તો બીજો જોઈએ. જગતના વિરલ પુરુષોએ પછી તે ભગવાન બુદ્ધ કે મહાવીર શું વિરોધપક્ષને ટેકો આપે છે. એકને આ વિશ્વ દીર્ઘકાળ સુધી જીવવા હોય અથવા તો મહાત્મા ગાંધીજી કે નેલ્સન મંડેલા હોય એમણે છે જેવું લાગે છે અને બીજો સતત એમ કહેતો ફરે કે હું તો આવી એમના પ્રતિસ્પર્ધીઓની સાથે કેવો મેળાપ રચ્યો છે! સમાજમાં રેં કઠોર દુનિયાથી છૂટકારો મેળવવા માટે વહેલું મૃત્યુ ઈચ્છું છું. જેઓ પરિવર્તનનો શંખનાદ ફૂકે છે, તેઓ વિરોધપક્ષને પોતાની છું રળિયામણી પ્રકૃતિ હોય, તો વૃક્ષપ્રેમી એમાં વૃક્ષ વાવવાનો નજીક લાવે છે, એનો નાશ કરતા નથી. વિચાર કરે, પર્યાવરણપ્રેમી હરિયાળી જાળવવાનો વિચાર કરે, અનેકાંતવાદ એક ત્રીજી વાત એ પણ કહે છે કે વસ્તુ એક હોય ૐ નગરપાલિકા એમાં બગીચો બનાવવાનો વિચાર કરે અને કોઈ છે, પણ એના અનેક ધર્મો હોય છે. એટલે કે એક વસ્તુતત્ત્વમાં શું બિલ્ડર એ જમીન હડપ કરીને એના પર ગગનચુંબી ફ્લેટો અનંતગુણો હોય છે અને તે સમયે સમયે પ્રગટ થતાં હોય છે. જેમ હું બાંધવાનો વિચાર કરે. એક જ બાબતમાં તદ્દન વિરોધી ધારણાઓ કે એક બાળકમાં જેટલી બુદ્ધિ હોય છે, એ જ એના જીવનભરનો કું હું જોવા મળે છે અને એ વિરોધી ધારણાને કારણે મનમાં “ટેન્શન' માપદંડ બની રહેતી નથી. એની ઉંમર જેમ વધતી જાય, એમ એની હું ઊભું થાય છે. બુદ્ધિ અને સમજ વિકસતી જાય છે. કાચુ કેળું ઘણું કડક હોય છે વ્યક્તિ એક ધારણાનો સ્વીકાર કરી બીજી ધારણાનો સમૂળગો અને પાકું કેળું પોચું હોય છે. આ રીતે એક જ વસ્તુ સમયે સમયે હૈં શું ઈન્કાર કરે છે. એક વાતનો સ્વીકાર કરી, વિરોધી વાતનો અસ્વીકાર જુદા જુદા ગુણધર્મ પ્રગટ કરતી હોય છે. કરે છે. એક પક્ષનો સ્વીકાર કરી બીજા પક્ષને હડધૂત કરે છે. એક વ્યક્તિમાં એક આવડત ન હોય, પણ સમય જતાં એ શીખીને શું અનેકાન્તવાદ, સ્યાદ્ર્વlદ અને તર્યવાદ વિશેષાંક અનેકીdવીદ, ચીર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્વદુર્વાદ અને વયવીદ વિશેષાંક ૬ અનેકન્તિવીદ, સ્યાદ્ વીદ અને નર્યવાદ વિશેષાંક ૬ અનેકન્તિવાદ, સ્થીર્વાદ અનેકાંતવાદ, સ્થીર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140