Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અનેકાંતવાદ, સ્યાદ્વા. માર્ચ ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૩૧
વાદ, સ્વાદુવાદ અને
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકાન્તવાદ
અને યવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ વીદ અને નયવાદ વિશેષાંક 4 અકીત્તવાદ, સ્યાદ્વાદ અનેકાન્તવાદ, ચાવીદ અને વયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિરોષક % અનેકાન્તવાદ, ચાટ્વીટ
પ્રતાપકુમાર ટોલિયા છે [ પ્રતાપકુમાર ટોલિયાએ ગુજરાત અને બેંગલોરમાં અંગ્રેજી અને હિન્દીના પ્રચારક તરીકે કાર્ય કર્યું છે. તેઓ પ્રિન્સીપાલ હતા. સપ્તભાષી મું ૪ આત્મસિદ્ધિશાસ્ત્રનો સાત ભાષામાં અનુવાદ તેમજ સંપાદન કાર્ય કર્યું છે. જ્ઞાન સાથે સંગીતને મુકવાની તેમની વિશેષ શૈલીના ફળ સ્વરૂપ આપેલ હું સંગીતમય કાર્યક્રમો અને સી.ડી. તેમની પાસેથી મળ્યા છે. અહીં તેમણે આત્મસિદ્ધિશાસ્ત્રના સંદર્ભે અનેકાન્તવાદ સમજાવ્યો છે. ] હું આત્મજ્ઞાનના શૈલશિખર, ગ્રંથસાગર, ચૌદ પૂર્વોના સારરૂપ અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્ત, વાણી અને વિચાર, અંતઃકરણ હું સાતમા “આત્મપ્રવાહ” પૂર્વના કથન-સંપ અને વિશ્વધર્મ-સ્વરૂપે અને આચરણ. હું મહાન જૈનદર્શનને સુસ્પષ્ટપણે, સરળ ભાષામાં, સર્વ ગ્રાહ્ય-સર્વ આ સર્વનું એક પછી એક ઉધ્ધરણ સહ અધ્યયન કરીએ. સર્વત્ર છે # સ્વીકાર્ય ક્ષમતાપૂર્વક પ્રસ્તુત કરતા વિશ્વગ્રંથ શ્રી આત્મસિદ્ધિ તેમાં અનેકાંતવાદ ઝળકતો દેખાશે. તદ્દન સ્પષ્ટ તરી આવશે. હું શાસ્ત્રની મહાનતા તેમજ સર્વોપરિતા માટે શું શું કહીએ? વૃત્તિ અને વ્રત: હું અનેક મહાન મનીષીઓએ, અનેક મહાપ્રાજ્ઞ પુરુષોએ, અનેક ‘લઘું સ્વરૂપ ન વૃત્તિનું, વ્રત-અભિમાન; શું તત્ત્વચિંતકોએ આ સિદ્ધ કરી દીધું છે. અનેક સાધકોએ આ આત્મસાત્ ગ્રહે નહીં પરમાર્થને, લેવા લોકિક માન. (ગાથા-૨૮) ક કરી લીધું છે.
દ્રવ્ય અને પર્યાય : શ્રી આત્મસિદ્ધિમાં નિહિત આત્મ-તત્ત્વદર્શન જૈનદર્શનને તેનો “આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; નામોલ્લેખ પણ કર્યા વિના એવી કુશળતાથી, એવી સમગ્રતાથી, બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એનકે થાય.” (૬૮) શું એવી સહજતાથી, એવી અપૂર્વતાથી પ્રસ્તુત કરે છે કે આશ્ચર્યચકિત નિયાનિત્ય વિવેકઃ ષપદનામકથન: $ થઈ જવાય!
“આત્મા છે', ‘તે નિત્ય છે', એ કર્તા નિજકર્મ; ૬ સર્વ વિશ્વમતોથી ઉપરે, સર્વ દૃષ્ટિઓને-નયોને પોતાનામાં છે ભોક્તા વળી “મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ.' (૪૩) જ સમાવી લેતું આ આત્મ તત્ત્વદર્શન બહુ સૂક્ષ્મતાથી, ઊંડાણથી અહીં આત્માના અસ્તિત્વ સાથે જ નિત્યત્વની સ્પષ્ટતા છે, સ્ફટિક જ ફ અવગાહવા, સમજવા ને માણવા જેવું છે. જૈનદર્શન કથિત “આત્મ' શી સ્પષ્ટતા છે. અહીં તેમાં લેશ પણ સંશય કે સંદેહ નથી. ઉપરની હું ૐ સ્વરૂપના સર્વોચ્ચ દર્શનને રજૂ કરતાં આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથામાં જ તેને અનેકાંતવાદથી દ્રવ્ય નિત્ય અને પર્યાયે અનિત્ય છે કે જિનવાણીના મહત્ત્વપૂર્ણ નિરૂપક અનેકાન્તવાદ'ને અભુત રીતે સૂચવી નિત્યાનિત્યતાનો વિવેક કરી દીધો છે. અહીં વેદાંત-દર્શનના છે
વણી લે છે અને વ્યક્ત કરે છે. એમ જ લાગે કે જાણે સર્વજ્ઞ તીર્થકર ‘કુટસ્થ નિત્ય' કહેનારા એકાંતવાદનો અને બોદ્ધદર્શનના હું ભગવંત મહાવીરની અને તેને ઝીલતા-ગુંથતા જ્ઞાની ગણધરોની ‘ક્ષણિકવાદ'નો આબાદ છેદ ઉડાવાયો છે. પરોક્ષપણે, કષાય દર્શન હૈં શું વાકુગંગા જ જાણે તેમાં ન વહી રહી હોય!
નામો ભણી અંગુલિનિર્દેશ કર્યા વિના! ‘અનેકાંતવાદ' એ સંશયવાદ આ મહાન પ્રાક-વા-ગંગાને વર્તમાનકાળમાં ઝીલીને વહાવતા છે એમ આરોપણ મિથ્યા-પ્રરૂપણ કરનારાઓને બહુ સહજ અને ૨ શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર, પચ્ચીસસો વર્ષ પૂર્વે જાણે ભગવંત સ્વસ્થપણે જડબાતોડ જવાબ અપાયો છે. જૈનદર્શન-“જિનદર્શન'ના છે B મહાવીર પ્રભુના શ્રીચરણે બેસીને એ દિવ્ય સમવસરણમાંથી સમગ્રતાસભર સત્યવાદનો જયજયકાર કરાયો છે અને કે કશાય રે હ ‘ગણધરવાદની પરિચર્ચાને અપૂર્વ દત્ત-ચિત્ત પણ સુણતા હોય, મંડન-ખંડન અને વાદ-પરંપરાનો આશ્રય લીધા વગર! અહીં આમ છું અંતરઊંડે સંઘરતા હોય અને અહીં એ મહાશ્રવણને પુનઃ વ્યક્ત વ્યકત થતા અનેકાંતવાદની આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. હું કરતા હોય એમ પ્રતીત નથી થતું? જાણે તેમનું ચૈતન્ય-તેમાં Store નિશ્ચય અને વ્યવહાર : 5 અને Save કરેલાં તત્ત્વો તથ્યોનું Opening અર્થાત્ કૉપ્યુટર જ નિશ્ચયદૃષ્ટિ વ્યવહારદૃષ્ટિ બંનેનું સંતુલનભર્યું અને કાંતિક ક હું રહસ્યોદ્ઘાટન નથી આપતું? જાણે તેમનું અંદરનું ‘ટેઈપ રેકોર્ડર' નિરૂપણ તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ઠેર ઠેર જોવા મળે છેઃ ઊદા. ૐ S (Recorder) આ અનેકાંત તત્ત્વ પચ્ચીસસો વર્ષ પૂર્વનું સ્વસ્થ તત્ત્વ- પ્રથમોક્ત “વૃત્તિ અને વ્રત'ની ગાથાના અનુસંધાનમાં જ આ છે શું શ્રવણ પુનઃ (Replug) શ્રવણ નથી કરાવતું? અસ્તુ. પછીની ગાથા, કેવળ નિશ્ચયનયને અપનાવનારા અને વ્યવહારનયને હૈ $ આ પૂર્વ પરમશ્રતના પુનઃશ્રવણમાં જાણે તેમનો અનેકાંતવાદનો લોપનારા સામે કેવો લાલબત્તીભર્યો બોધ કરે છે, ઉં. અભિગમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં યત્ર-તત્ર સહજપણે વ્યક્ત થઈ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; 8 જાય છે. આ સર્વનું અનુચિંતન કરતાં એ નિમ્ન સાતેક સ્વરૂપો અને લોએ સવ્યવહારને સાધન રહિત થાય.” (ગાથા ૨૯) ૨ સ્થાનોમાં દેખાય છે?
પુનઃ આ સર્બોધ આગળ સ્પષ્ટ થાય છે: વૃત્તિ અને વ્રત, દ્રવ્ય અને પર્યાય, નિત્યાનિત્ય વિવેક, નિશ્ચય (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૩૩) અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તેયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, ચાટ્વીદ અને વયવીદ વિશેષાંક F અનેકાંતવાદ, ચાર્વાદ અને
અનેકાન્તવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદવીદ
'અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક