Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 29
________________ અનેકાંતવાદ, સ્વાદુવા માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન • અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૨૯ વાદ, સ્વાદુવાદ અને અને યવાદ વિશેષાંક છ અનેકાંન્તવીદ, સ્યાદ્ વીદ અને વયવાદ વિશેષાંક અનેકન્તિવાદ, સ્યાદ્વાદ કોઈ એક અપેક્ષાએ મુખ્ય બનાવીને કથન કરવામાં આવે છે. જ્યારે કરે છે. દ્વાદશાર નવચક્રના ગ્રંથકર્તા મલ્યવાદી (ઈસ્વી. ૫૫૦- શું કોઈ એક વસ્તુનો વિવિધ પક્ષોના અંતર્ગતના કોઈ એક પક્ષને ૬૦૦)એ નૂતન દૃષ્ટિકોણોનો આધાર લઈ બાર નયોની ચર્ચા કરી છું શું ધ્યાનમાં રાખીને કથન કરવામાં આવે છે ત્યારે વસ્તુતઃ અન્ય પક્ષ છે. નયચક્રના ઉલ્લેખ પરથી કહી શકાય કે વિભિન્ન દૃષ્ટિકોણના છે કે ગુણધર્મનો અભાવ થઈ જતો નથી. આ અનંતધર્માત્મક વસ્તુની આધાર પર નયોનું સાતસો રૂપોમાં વિભાજન કરવામાં આવતું શું કોઈ એક એવી કથનશૈલીની જરૂરિયાત છે જે વસ્તુના કોઈ એક હતું. પરંતુ વર્તમાન યુગમાં નયોના વર્ગીકરણની સંક્ષિપ્ત અને મધ્યમ ણ 8 ગુણધર્મનું વિધાન કરે ત્યારે અન્ય ગુણધર્મોનો નિષેધ ન થાય. શૈલી જ પ્રચલિત છે. હું બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુના સંબંધમાં સાપેક્ષિત કથન કરવામાં જૈન દર્શનમાં નયની વ્યાપકતા હું આવે છે તે કોઈ અભિપ્રાયવિશેષ કે દૃષ્ટિકોણવિશેષને ધ્યાનમાં અનેકાન્તવાદના આધારભૂત નયવાદની મહત્તા આગમકાળમાં હું શું રાખીને કરવામાં આવે છે. વક્તાનો આ અભિપ્રાયવિશેષ અર્થાત્ સ્થપાઈ ચૂકી હતી, જે પછીના કાળમાં ઉત્તરોત્તર વધતી જ ગઈ છે 8 દૃષ્ટિકોણવિશેષ એ જ નય કહેવાય છે. તદુપરાંત જે અપેક્ષાના હતી. જૈન દર્શનમાં પ્રત્યેક પદાર્થને નયદૃષ્ટિથી મૂલવવાની પદ્ધતિ ? છું આધારે વસ્તુના અનન્ત ગુણધર્મો પૈકી કોઈ એક ગુણધર્મનું વિધાન પણ પ્રાચીન છે. આગમના પ્રત્યેક સૂત્રને વિભિન્ન નયથી વિચારવા હું કે નિષેધ કરવામાં આવે છે તે નય કહેવાય છે. નયનો સંબંધ વસ્તુની અને શ્રોતા અનુસાર તેનું કથન કરવાની પ્રણાલી હતી તેથી નયના શું હું અભિવ્યક્તિની શૈલી સાથે છે. માટે જ આચાર્ય સિદ્ધસેને સન્મતિ- ભેદપ્રભેદની સંખ્યા પણ વધતી જ ગઈ હતી. આવશ્યકનિર્યુક્તિમાં શું * પ્રકરણ (પ્રાયઃ ઈસ્વી સનની પાંચમી સદીનો પૂર્વાર્ધ)માં કહ્યું છે કે:- જણાવેલા નયાના સાતસો કે પાંચસો ભેદ આ વાતની પુષ્ટિ કરે ક जावइया वयणवहा तावइया चेव होंति णयवाया। છે. જૈન દર્શનના પ્રત્યેક સૂત્રો પણ નયને આધારે કહેવાય છે. जावइया णयवाया तावइया चेव परसमया।।। આમ નયની સર્વવ્યાપકતા જૈન દર્શનમાં જોવા મળે છે. અર્થાત્ કથનની જેટલી શૈલી કે જેટલાં વચન પદ હોય છે તેટલા આવશ્યકનિર્યુક્તિમાં વિશેષાવશ્યકભાષ્યમાં તો એટલે સુધી શું ૬ નયવાદ હોય છે તથા જેટલા નયવાદ હોય છે તેટલાં પર-સમય કહેવામાં આવ્યું છે કે૬. અર્થાત્ પરદર્શન હોય છે. આ આધાર પરથી સિદ્ધ થાય છે કે નયોની નાસ્થિ નહિં વિદુ, સુત્ત મત્યો નિગમ, વિંન્દ્ર | * સંખ્યા અનંત છે. કારણ કે વસ્તુના અનંત ગુણધર્મોની અભિવ્યક્તિ માસન્ન ૩ સોયારે, ને નવિસારો વૂમા |૨૨ ૭૭Tી. $ માટે વિવિધ દૃષ્ટિકોણોની સહાય લેવી પડે છે. આ બધા દૃષ્ટિકોણ અર્થાત્ જૈન દર્શનમાં નયરહિત કોઈ સૂત્ર કે અર્થ નથી, તેથી ? નય આશ્રિત જ હોય છે. જૈનદર્શનમાં નયોની ચર્ચા વિભિન્ન રૂપોમાં નિયવિશારદ (નયમાં નિષ્ણાતગુરુ) યોગ્ય શ્રોતા મળતાં નયનું વિવિધ કે કરવામાં આવી છે. સર્વપ્રથમ આગમ યુગમાં દ્રવ્યાર્થિક અને પ્રકારે વર્ણન કરે. આથી જ પછીના કાળમાં પ્રત્યેક જૈન દાર્શનિકોએ છ પર્યાયાર્થિક દૃષ્ટિથી વસ્તુનું વિવેચન જોવા મળે છે. વસ્તુના દ્રવ્યાત્મક નય અંગે ઊંડું ચિંતન કર્યું છે અને તેના વિશે લખ્યું છે. કે નિત્યત્વને જે પોતાનો વિષય બનાવે છે તેને ‘દ્રવ્યાર્થિક-નય’ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં નયવિષયક વિપુલ સાહિત્ય શું કહેવામાં આવે છે. એનાથી વિરુદ્ધ પરિવર્તનશીલ પક્ષને જે નય ઉપલબ્ધ થાય છે. નયના વિશદ વર્ણન કરતાં ગ્રંથોની સંખ્યા અલ્પ હું પોતાનો વિષય બનાવે છે તે નય પર્યાયાર્થિકનય' કહેવાય છે. છે. પરંતુ દર્શનના ગ્રંથમાં યત્ર તત્ર નયની ચર્ચા થયેલી છે. તેમાં જે છે તેમજ પ્રમાણ અને યથાર્થતાના આધાર પર પણ પ્રાચીન આગમોમાં નયના લક્ષણની પણ ચર્ચા થયેલ છે. વિભિન્ન ગ્રંથોમાં નયોનું લક્ષણ હું બે પ્રકારના નયોનો ઉલ્લેખ મળે છે. જે નય વસ્તુના મૂળભૂત ભિન્ન ભિન્ન જોવા મળે છે. અનુયોગદ્વારવૃત્તિમાં નયનું લક્ષણ આપતાં સ્વાભાવિક સ્વરૂપને પોતાનો વિષય બનાવે છે તે નિશ્ચયનય’ અને જણાવ્યું છે કેહું જે નય વસ્તુના પ્રમાણજન્ય વિષયને પોતાનો વિષય બનાવે છે તે સર્વાત્રાનન્તધર્માધ્યાસિતે વસ્તુનિ પસાદો વાંધો નય: // હું ‘વ્યવહારનય' કહેવાય છે. અર્થાત્ અનન્તધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર પ્રાચીન આગમોમાં મુખ્યતઃ આ બે પ્રકારના નયોની ચર્ચા બોધ તે નય છે. શું કરવામાં આવી છે. ક્યારેક વ્યવહારનય કે દ્રવ્યાર્થિક નય અથવા ન્યાયાવતાર (શ્લોક ૨૯)ની ટીકામાં સિદ્ધર્ષિ નયની વ્યાખ્યા રેં C અશ્રુચ્છિત્તિ-નય તેમજ પર્યાયાર્થિક-નય કે નિશ્ચયનયને બુચ્છિત્તિ કરતાં જણાવે છે કેશું નય કહેવામાં આવે છે. નયોના આ બે પ્રકારના વિવેચન ઉપરાંત મનન્તધર્માધ્યાસિત વસ્તુ સ્વામ9તૈવધર્મવિશિષ્ટ નથતિ-પ્રાપતિ શું આપણને તેના અન્ય વર્ગીકરણ પણ ઉપલબ્ધ થાય છે. ઉમાસ્વાતિએ સંવે-મારોદયતીતિ નય: ૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર (પ્રાયઃ ઇસ્વી. ૩૫૦)માં નગમાદિ પાંચ મૂળ અર્થાત્ અનંતધર્મોથી વિશિષ્ટ વસ્તુને પોતાને અભિમત એવા છે નયોનો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધસેન દિવાકરે સન્મત્તિપ્રકરણમાં એક ધર્મથી યુક્ત બતાવે છે તે નય છે. દિગમ્બર પરંપરામાં નયનું નૈગમનય છોડીને બીજા છ નયોની ચર્ચા કરી છે. તત્ત્વાર્થસૂત્રના લક્ષણ જણાવતાં કહ્યું છે કે ૐ દિગંબર ટીકાકાર તેમજ કેટલાક અન્ય આચાર્યો સાત નયોની ચર્ચા જ્ઞાતુરભિપ્રાય: શ્રતવિકલ્પો વા નથ:// અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, ચાર્વાદ અને અનેકાન્તવાદ, ચાટ્વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદવીદ છે લખ્યું છે. 'અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140