Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 36
________________ અનેકાંતવાદ, સ્થાવા પૃષ્ઠ ૩૬ ૦ પ્રબુદ્ધ જીવન ૦ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૩૧૫ વાદ, ચાર્વાદ અને અનેકન્તિવાદ, ચાર્વાદ અનેકાન્તવાદ, ચાટ્વીદ અને વયવીદ વિરોષક અનેકાન્તવીદ, ચાવીદ અને વયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ વદ અd નયવાદ વિશેષાંક હુ અનેકન્તિવીદ, સ્યાદ્વીદ અને નયવાદ વિશેષાંક : મેં અનેકાન્તવાદ-સ્યાદ્વાદ-નયવાદનું ઉદ્ગમઃ સર્વજ્ઞ-સર્વદર્શી ભગવંતે પોતાના અનન્તદર્શનમાં જોયા હૈં છું આ ત્રણેય વાદોનો મૂળ આધાર પદાર્થ સ્વરૂપ છે. પદાર્થો પોતાના પ્રમાણે...અને અનન્તજ્ઞાનમાં જાણ્યા પ્રમાણે...જે રીતે સંપૂર્ણ સત્ય શું ૐ મૂળભૂત દ્રવ્ય સ્વરૂપે ત્રિકાળ નિત્ય શાશ્વત છે. જ્યારે ગુણ-પર્યાય ને સ્યાદ્વાદની ભાષા પદ્ધતિથી જગત સમક્ષ જણાવ્યું છે તેમાં તે તે $ ૐ સ્વરૂપે ઉત્પાદ-વ્યયાત્મક સ્થિતિવાળા છે. પદાર્થોના મૂળભૂત સ્વરૂપના દ્રવ્યના એક-એક ગુણ-ધર્મને સ્યાદ્ શબ્દ જોડીને એક-એક વાક્યનું છે [ આધારે જ સંપૂર્ણ જોવું-જાણવું-અનેક સ્વરૂપે તેની જાણી-જોઈને કથન કરતા સાત જ ભાંગા થાય છે. સ્વ અને પર એમ બન્ને અપેક્ષાથી ? હું વિચારવું, તેનું સ્વરૂપ બીજાને જણાવવા કહેવું અને દૃષ્ટિ વિશેષથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સાત-સાત ભાંગા થાય છે. એક 8 3 આંશિક રૂપે કહેવું આદિ વ્યવહારોના કારણે અનેકાન્તવાદ, વધારે એટલે આઠ પણ નહીં, અને એક ઓછું એમ છ પણ ભાંગા શું હું સ્યાદ્વાદ, નયવાદ આદિ ત્રણેય વાદો-વ્યવહારમાં આવે છે. નથી થતા. થઈ થઈને ફક્ત સાત જ ભાંગા થાય છે. આ ભાંગા હું છે અનેકાન્તવાદ વધારે ચિંતન-મનનના સ્તરનું છે. જેમાં પદાર્થોના એટલે વાક્ય કથન. સ્વદ્રવ્ય જે લીધું હોય તેની પોતાની દ્રવ્ય-ક્ષેત્ર- ૬ # દ્રવ્ય સ્વરૂપને ધ્રુવ-નિત્ય સ્વરૂપે, ગુણ-પર્યાયના ઉત્પાદ-વ્યયાત્મક કાળ-ભાવની અપેક્ષાએ એક ગુણ ધર્મની અપેક્ષા વિચારવી અને ૬ છું પરિવર્તનશીલ સ્વરૂપને જાણવા-સમજવા-વિચારવાનું હોય છે. એવી જ રીતે સ્વ થી ભિન્ન પરની એવી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની છું છે જ્યારે સ્યાદ્વાદ ભાષા વ્યવહાર વડે તેને બીજાને જણાવવા કહેવા બધી અપેક્ષાથી એક-એક-ગુણ-ધર્મ વિષે કથન કરવા જતા-અર્થાત્ કૅ માટે ઉપયોગી બને છે. એનાથી પણ વધારે કોઈ ખાસ દૃષ્ટિ વિશેષ કહેવા જતા સાત-સાત ભાંગા જ થાય છે. માટે સપ્તભંગી એવી છે 2 વડે તેના આંશિક સ્વરૂપને કહેવા-બોલવાદિ વ્યવહાર માટે નયવાદની સંજ્ઞા અપાઈ છે. ગણિતીય નિયમ પ્રમાણે દ્વિસંયોગી અસ્તિ-નાસ્તિ છે કે ભાષા પદ્ધતિ વપરાય છે. આ રીતે આ ત્રણેય વાદો પોતપોતાના અને અવક્તવ્ય સંબંધી સાત જ ભાંગા થાય છે. ઓછા-વધારે થઈ 8 હું સ્વરૂપે વ્યવહારમાં છે. પરંતુ તે ત્રણેયનું મૂળ ઉગમ પદાર્થજ્ઞાન જ ન શકે. તે આ પ્રમાણેહું ઉપર આશ્રિત-આધારિત છે. જો પદાર્થ જ્ઞાનનો પાયો સુવ્યવસ્થિત ૧.ગ્રાપ્તિ માત્મ-કથંચિ આત્મા છે. અર્થાત્ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર- ૬ મજબૂત નહીં હોય તો તેને વિચારવા-કહેવાની-બોલવાની ભાષા કાળ-ભાવની અપેક્ષાએ આત્મા છે. કું પદ્ધતિમાં પણ ભૂલો થવાની સંભાવના ઘણી વધારે રહેવાની. મૂળ ૨થાનાસ્તિ માત્મા–પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ છું પાયામાં જૈન સિદ્ધાન્તાનુસાર પદાર્થોનું સ્વરૂપ જ આત્મા નથી. સ્વ થી આત્મ દ્રવ્ય પોતે. તે વખતે-તે કાળે તે દેહ છું ત્રિપદીમય-ત્રિપદાત્મક જ છે – ‘ઉત્પા-વ્યય-ધૌવ્યામવં સ’ – ક્ષેત્રમાં જ્ઞાન-દર્શનાદિનો વ્યવહાર કરતો આત્મા છે. પરંતુ જે વખતે કૅ તત્ત્વાર્થાધિકારે પૂ. વાચકમુખ્યજી ઉમાસ્વાતિ મહારાજ જેમણે સ્વ આત્મ દ્રવ્યથી છે તે જ વખતે સ્વ થી ભિન્ન પર એવા જડ પુગલ * જિનાગમોના દોહનરૂપે આવી સૂત્ર ૨ચના કરીને પદાર્થ સ્વરૂપ સ્પષ્ટ દ્રવ્યરૂપે તે આત્મા નથી. અર્થાત્ જડ શરીર એ આત્મા નથી. દ્રવ્યથી ? ૬ કરતાં જણાવ્યું છે કે ગુણ-પર્યાયવાળું દ્રવ્ય-ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપે પણ નથી. ક્ષેત્રથી તે શરીર આત્મા નથી. કાળથી તે વખતે પણ નથી હું છે. પદાર્થ-દ્રવ્ય માત્ર ગુણ-પર્યાયવાળું જ છે. ગુણ-પર્યાય વગરનું અને ભાવથી તે જ્ઞાન-દર્શનાદિ વ્યવહર્તા પણ નથી. છે એક પણ દ્રવ્ય જ નથી. દ્રવ્યને છોડીને ગુણો ક્યાંય અન્યત્ર રહી શકે ૩. સ્વાવાસ્તિનતિ વ માત્મ–પ્રથમ બન્ને ભંગ ભેગા કરતા સ્વ 8 તેમ જ નથી. અને એવી જ રીતે ગુણો વિના દ્રવ્ય રહી શકે જ નહીં. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આત્મા હોવા છતાં તે જ વખતે પ૨ દ્રવ્યાદિ B એવી જ રીતે પર્યાયની બાબતમાં પણ સમજવું જરૂરી છે. આવા સ્વરૂપે તે નથી. હે ગુણ-પર્યાયવાળા પંચાસ્તિકાયાત્મક પાંચેય પદાર્થો જે દ્રવ્ય સ્વરૂપે ૪. સ્વાદુવવક્તવ્ય-એક પણ શબ્દ એવો નથી કે જેના વડે હોવા છું ધવ-ત્રિકાળ નિત્ય જ છે અને નિત્ય શાશ્વત હોવા છતાં પણ તેમના છતાં નથી તે વ્યક્ત કરી શકે. માટે અવક્તવ્ય છે. ૬ ગણો અને પર્યાયો ઉત્પન્ન-નષ્ટ થવાવાળા હોવાથી પરિવર્તનશીલ ૫ ણાવાસ્તિવનવ્યવ્યમાત્મા–બ અસ્તિ-નાસ્તિની સંમ્મિલિત * સ્વભાવે છે. ઉત્પાદ-વ્યય થવાના કારણે ગુણો પણ બદલાય છે અવસ્થામાં હોવા છતાં કહી શકાતું નથી. ૐ અને પર્યાયો પણ બદલાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ૬ સ્થનતિ વમવરવ્યમાત્મા બન્ને અસ્તિ-નાસ્તિની સંમિલિત હિ ઉત્પાદ-વ્યય થવા છતાં પણ મૂળ દ્રવ્ય સ્વરૂપ જે સર્વથા અવિનાશી અવસ્થામાં એકલું નથી એમ પણ કહી શકાય નહીં. નિત્ય જ રહે છે. આવું પેચીદું પદાર્થ સ્વરૂપ જેમને પણ સ્પષ્ટ થતું નથી ૭. સાવસ્તિ-નાસ્તિવકdhવ્યોષ્યમાત્મા-અસ્તિ-નાસ્તિપણું બન્ને - તેઓ સાદ્વાદ-નવયાદની ભાષા પદ્ધતિ પણ સમજી શકતા નથી. અવસ્થાને એકી સાથે એક શબ્દથી વાચ્ય કરી શકાતું નથી. સ્યાદ્વાદ–નયવાદની ભાષા પદ્ધતિ : આ રીતે સાતેય ભાંગાઓ વડે એક ધર્મ ‘અસ્તિ'–હોવાપણાની જૈ ૧. સંપૂર્ણ સત્ય--------- પ્રમાણ------ ૨. આંશિક સત્ય અપેક્ષા લઈને તે દૃષ્ટિએ કથન કરતા તેની જ વિપરીત ન હોવાપણાની સપ્તભંગી પ્રમાણે સપ્ત નય પ્રમાણે દૃષ્ટિ(અપેક્ષા)થી એમ ઉભય રીતે વિચારણા કરવાથી એક દ્રવ્યના ઝું ' અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને વયવાદ વિશેષાંક ક્ક અનેકાંતવાદ, સીવાદ અને નયવાદ વિશેષંક અનેકાન્તવાદ, ચાવીદ અને વયવાદ વિશેષક 9 અનેકન્તિવાદ, સ્યાદ્ વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અનેકાંતવાદ, સ્થીર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140