Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 28
________________ અનેકાંતવાદ, સ્યાદ્ય પૃષ્ઠ ૨૮૦ પ્રબુદ્ધ જીવન • અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ વાદ, સ્યાદ્વાદ અને જૈન દર્શનમાં નય | nડૉ. જિતેન્દ્ર શાહ અનેકાન્તવીદ, સ્યાદ્ વીદ અને વયવીદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ હુ અનેકાંન્તવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંત્તવાદ, ચાટ્વીદ અને વયવાદ વિરોષક અનેકાંન્તવીદ { [ ડૉ. જિતેન્દ્ર બી. શાહ ભારતીય દર્શનોના પ્રકાંડ વિદ્વાન, મર્મજ્ઞ અને જૈન દર્શનના વિશેષ અભ્યાસી છે. વિદ્યા 2 અને સંશોધન ક્ષેત્રે તેમણે અનેક ઉલબ્ધીઓ હાંસિલ કરી છે. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક સ્તરે ભારતીય દર્શનોના અને જૈન વિદ્યાનાં વિવિધ સેમિનારોમાં તેઓ ભાગ લે છે. હોલમાં તેઓ એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ અ ઈન્ડોલોજીના ડાયરેક્ટર છે. પ્રસ્તુત લેખમાં જૈન દર્શનમાં નય અંગે થયેલી વિશદ અને વિશાળ ચર્ચાનો કું ખ્યાલ આવે માટે લેખકના પુસ્તકમાંથી અમુક જ અંશ પસંદ કરી અહીં મૂકવામાં આવ્યા છે. ] નય એ જૈન દર્શનનો વિશિષ્ટ સિદ્ધાંત છે. સામાન્ય રીતે નય નયના જ્ઞાન વિના મનુષ્યને સાદ્વાદનો બોધ થતો નથી. માટે હું છે એટલે દૃષ્ટિ. પદાર્થ અથવા પરિસ્થિતિને મૂલવવાની વિભિન્ન દૃષ્ટિઓ એકાન્તનો વિરોધ કરવાની ઈચ્છા હોય તેણે નયનું જ્ઞાન મેળવવું ? છું એટલે જ નય અને આ તમામ દૃષ્ટિઓનો સમન્વય એટલે સ્યાદ્વાદ. જોઈએ. છે અનેકાન્તવાદને સમજવા પણ નિયસિદ્ધાંત સમજવો આવશ્યક છે. जह सत्थाणं माई सम्पत्तं जह तवाइगुणणिलए । કું નયો વિશે આગમ સાહિત્યમાં પ્રચુર ચિંતન ઉપલબ્ધ થાય છે. ધાડવ, રસો ત૮ યમૂતં ગળચંતે ૬ ૭૫ // શું ત્યારબાદ નયસિદ્ધાંત દાર્શનિક રીતે પણ મૂલવવામાં આવ્યો. એટલું જેવી રીતે શાસ્ત્રનું મૂળ અકારાદિ વર્ણ છે. તપ આદિ ગુણોના * જ નહીં જૈન દાર્શનિકોએ જયસિદ્ધાંતને તાર્કિક કસોટીથી કસ્યો અને ભંડાર સાધુમાં સમ્યકત્વ અને ધાતુવાદમાં પારો છે તેવી રીતે કે હું તેનું મહત્ત્વ પણ સ્થાપિત કર્યું. ઉમાસ્વાતિ, સિદ્ધસેન, પૂજ્યપાદ અનેકાન્તવાદનું મૂળ નયવાદ છે. B અને સમન્તભદ્ર જેવા સમર્થ દાર્શનિકોએ તેની આવશ્યકતા પણ जे णयदिट्ठिविहीणा ताण ण वत्थूसहावउलद्धि। શું પ્રમાણિત કરી. ત્યારબાદ તો નયો ઉપર સ્વતંત્ર ગ્રંથોની રચના પણ વઘુસદીવવિદૂ સમ્મવિટ્ટી +É હૃતિ ૨૮૬ / ૬ થઈ. આચાર્ય દેવસેને નયચક્ર નામક ગ્રંથમાં નયો વિશે વિશેષ ચિંતન જે વ્યક્તિ નયદૃષ્ટિથી વિહીન છે તેને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન ? ૨. કર્યું છે. તેની સમાલોચના ઉપાધ્યાય યશોવિજયજીએ દ્રવ્ય-ગુણ- નથી થતું. અને વસ્તુના સ્વરૂપને ન જાણનાર સમ્યક્દષ્ટિ કેવી રીતે હૈં * પર્યાયના રાસમાં અનેક શાસ્ત્રીય પ્રમાણો આપીને કરી છે. આચાર્ય હોઈ શકે. હું દેવસેને તો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ગ્રંથો રચ્યા છે. આચાર્ય धम्मविहीणो सोक्खं तपाछेयं जलेण जह रहिदो। ૐ દેવસેન વિક્રમની ૧૦મી શતાબ્દીમાં થઈ ગયા છે. તેમણે દર્શનસાર, તહ દ્દ વંછડું મૂઠો પવરાિમો ધ્વચ્છિની ૬ TI આરાધનાસાર, તત્ત્વસાર, નયચક્ર અને આલાપ પદ્ધત્તિ આદિ જેવી રીતે મનુષ્ય ધર્મ વિના સૌખ્ય પામવાની ઈચ્છા કરે, અને 2 ગ્રંથોની રચના કરી છે. દર્શનસાર ઇતિહાસ વિષયક ગ્રંથ છે. તેમાં જળ વગર તૃષ્ણા નાશ કરવાની ભાવના રાખે તો તે ફળીભૂત થાય ? વિભિન્ન દશ મતોની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. આચાર્ય નહીં તેવી જ રીતે નયજ્ઞાન વગર જો દ્રવ્યનું જ્ઞાન પામવાની ઈચ્છા શું દેવસેન જૈનદર્શનના પ્રમુખ સિદ્ધાંત “નય સિદ્ધાંત'ના પારગામી કરે તો તે નિરર્થક છે. હું વિદ્વાન હતા. जह ण विभुंजइ रज्जं राओ गहभेयणेण परिणीणो। છે દર્શનસારની અંતિમ ગાથાઓમાં જણાવ્યા અનુસાર તેમણે તદ ાવા Tયળો વિયછિત્તીથિં રિટ્ટીળો ૭TI | દર્શનસાર ગ્રંથની રચના ધારાનગરીમાં આવેલા પાર્શ્વનાથના ચૈત્યમાં જેવી રીતે રાજા જુદા જુદા ખાતાઓની વહેંચણી કર્યા વગર હિં રહીને કરી હતી. તેટલી જ માહિતી તેમના સ્થળ વિશે પ્રાપ્ત થાય છે રાજ કરી શકતો નથી તેવી જ રીતે જે મનુષ્ય નય જ્ઞાન વિના જ છે હું તેને આધારે તેઓ ધારાનગરની મધ્યપ્રદેશની આસપાસના ક્ષેત્રમાં દ્રવ્યનું જ્ઞાન મેળવવા ઈચ્છે તે નિરર્થક છે. હું વિહરતા હશે તેવું અનુમાન કરી શકાય. આમ નયની મહત્તા દર્શાવતી ગાથાઓ દર્શાવી છે. ત્યારબાદ * નયચક્ર: દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક આ બે નયોને સાત નયમાં ઉમેરી નવ નય ક નયચક્રને લઘુ નયચક્રના નામથી ઓળખવામાં આવે છે. તેના અને ત્રણ ઉપનયો સાથે બાર નયની વ્યાખ્યા સાથે ચર્ચા કરી છે. હું જ કર્તા આચાર્ય દેવસેન છે. પ્રાકૃત ભાષા નિબદ્ધ ૮૭ ગાથાઓમાં જૈન દર્શનમાં નય ૐ નમોનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. નય એ જૈન ધર્મનો વિશિષ્ટ નિર્ચન્થ દર્શનમાં વસ્તુતત્ત્વને અનન્તધર્માત્મક માનેલ છે. પ્રત્યેક દૈ 8 સિદ્ધાન્ત છે. દિગંબર પરંપરામાં નયોનું સ્વતંત્ર વર્ણન કરતો આ વસ્તુ અનેકાનેક ભાવાત્મક અને અભાવાત્મક ગુણધર્મોથી યુક્ત ૐ ૨. સર્વપ્રથમ ગ્રંથ છે. નયોનું વર્ણન કરતા આચાર્ય દેવસેને નયોની હોય છે. એટલું જ નહીં પરંતુ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મ * મહત્તા પણ દર્શાવી છે. પણ એકસાથે જોવા મળે છે. વસ્તુની આ અનન્તધર્માત્મકતા જ जह्या णएण विणा होइ ण णरस्स सियवायपडिवत्ती । અનેકાન્તવાદનો તાત્ત્વિક આધાર છે. વસ્તુમાં અનેક ગુણધર્મો હોવા છું तह्या सो बोहव्वो एयंतं हंतुकामेण ।।१७४ ।। છતાં પણ જ્યારે એનું કથન કરીએ છીએ ત્યારે કોઈ એક ધર્મને હું અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્દવીદ અને વયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, ચાવીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્વાદુવાદ અને અનેકીત્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્થીર્વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકીdવાદ, સ્યાદવાદ અને યવાદ વિશેષાંક અનેકીત્તવાદ, સ્યાદ્ વાદ અને તેયવાદ વિશેષાંક ક્ક અનેકીત્તવાદ, સ્યાદ્વાદ

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140