Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 18
________________ અનેકાંતવાદ, ચાવા પૃષ્ઠ ૧૮ ૦ પ્રબુદ્ધ જીવન ૦ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ hવાદ, સ્વાદુવાદ અને અનેકાંતવાદ: સમસ્યામય જીવનમાં સમન્વયનું મેઘધનુષ | pપદ્મશ્રી કુમારપાળ દેસાઈ [ પદ્મશ્રી સન્માનથી એમને સન્માનીત કરાયા છે. જૈન દર્શનના તજજ્ઞ વિદ્વાનની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે. સર્જક, વ્યાખ્યાતા, વક્તા એવા કુમારપાળ દેસાઈએ અનેક ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન આપ્યું છે. જેના દર્શનની સાથે ગુજરાતી સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવતા આ સર્જક પ્રસ્તુત લેખમાં અનેકાંતવાદનો વિચાર સમષ્ટિમાં શાંતિ અને સુખનું નિર્માણ કરવામાં કઈ રીતે ઉપયોગી છે, તે રજૂ કરે છે. જીવનની સાથે જોડી તાત્ત્વિક વિચારણાને એમને સરળતાથી રજૂ કરી છે. ] અનેકાન્તવાદ, ચાટ્વીદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, ચાટ્વીદ અને વયવાદ વિરોષક 5 અનેકાંન્તવીદ, સ્યાદ્ર્વાદ અને વાયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્પાર્વાદ જીવનના ધરાતલમાંથી જાગેલા ચિંતનમાંથી પ્રગટે છે તત્ત્વજ્ઞાન. આગ્રહ અને અહંકારમાં રહેલી વ્યક્તિ સદેવ પોતાની વાત, આ તત્ત્વજ્ઞાનના એ વિચારની પાછળ અખિલાઈથી જોવાયેલા જીવનનો મત, અભિપ્રાય કે માન્યતાને માને છે, પણ હકીકતમાં તો એની : ૬ અર્ક અને મર્મ હોય છે. જો એ તત્ત્વજ્ઞાન સાથે જીવનની ભાવના પાસે પૂર્ણ સત્ય હોતું નથી. સત્યનો એક અંશ એ અપૂર્ણ સત્ય છે. છે જોડાયેલી ન હોય, તો સમય જતાં એ ખોખલું, ચીલાચાલુ અને બધા અંશો ભેગા થાય, તો પૂર્ણ સત્ય પ્રાપ્ત થઈ શકે. આ સંદર્ભમાં * સર્વથા અપ્રસ્તુત બની જાય છે. એવું તત્ત્વજ્ઞાન વ્યક્તિ, સમાજ કે એક પ્રસિદ્ધ ઉદાહરણ જોઈએ. ૪ સાધકને દિશાદર્શન કરાવવાને બદલે સમાજ પર ભારરૂપ બને છે બે વ્યક્તિઓ નૃત્ય જોવા ગઈ. એક વ્યક્તિ અંધ અને બીજી રે હું અને તેને પરિણામે કેટલીય ભ્રાંત માન્યતાઓ, જડતા, મૂઢતા, બધિર હતી. નૃત્ય સાથે ગાનનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ પૂર્ણ થતાં હું શું દ્વિધા અને શંકા જાગે છે. જીવનના સ્પર્શ વિનાનું તત્ત્વજ્ઞાન એ અંધ વ્યક્તિએ કહ્યું, ‘વાહ, ગીત કેવું સુંદર હતું? આવું મધુર ગીત ૐ કું માત્ર એક તરંગ બનીને અટકી જાય છે. મેં જિંદગીમાં ક્યારેય સાંભળ્યું નથી.' તત્ત્વદર્શન જ્યારે પ્રગટે છે, ત્યારે માનવીના સમગ્ર ત્યારે બધિરે કહ્યું, “અરે ! ક્યાં કોઈ ગીત જેવી વાત જ હતી. 3. 8 જીવનદર્શનમાંથી પ્રગટતું હોય છે. માનવીની વૃત્તિ, વાણી અને મંચ પર તો કેવલ નૃત્ય હતું. ગીત નહીં.” અને પછી બંને વચ્ચે જ { વ્યવહાર એની સાથે અનુસૂત હોય છે. એની પાછળ મનુષ્ય જીવનની કલહ જાગ્યો. આમ એકાંત દૃષ્ટિએ વિચારનાર આગ્રહમાં સરી પડે ૬ ૐ ઊર્ધ્વતા કે માનવકલ્યાણનો આશય રાખવામાં આવ્યો હોય છે. છે. એ પોતાની વાતને વળગી રહે છે, એથી ય વિશેષ સામાની હું જ આવું તત્ત્વજ્ઞાન એ એવી વિચારશૈલી ધરાવે છે કે જેનાથી માનવી વાતનો સર્વથા, સર્વ પ્રકારે અસ્વીકાર કરે છે. જ્યારે જૈનદર્શનનો % માનસિક, ચૈતસિક કે આધ્યાત્મિક શાંતિ કે પરમ કલ્યાણ કે મુક્તિની અનેકાંતવાદ એ ‘જ' કારને બદલે ‘પણ'કારનો સિદ્ધાંત છે. એ કહે ? પ્રાપ્તિ કરી શકે. છે કે કોઈપણ પદાર્થને એક દૃષ્ટિબિંદુથી જોવાને બદલે સર્વાગી છે શું આ સંદર્ભમાં જૈનદર્શનની જગતને સર્વોચ્ચ ભેટ સમાન દૃષ્ટિએ જોવો જોઈએ. આને માટે બીજાની વાત સાંભળો અને હું અનેકાંતવાદનો વિચાર કરીએ. અત્યંત વિલક્ષણ લાગે એવું આ બીજાના દૃષ્ટિબંદુને સાંકળો. દરેક વસ્તુની અનંત બાજુ (ધર્મ) હોય ૬ છું તત્ત્વદર્શન છે, કારણ કે સામાન્ય રીતે માનવી પોતાની રીતે કે છે અને એ રીતે સંસાર અનંતધર્મા છે. # પોતાની દૃષ્ટિને અનુકૂળ હોય તે રીતે વિચારે છે. પોતે જે વિચારે કોઈ કવિને આકાશમાંથી રૂપેરી ચાંદની રેલાવતો શરદ પૂર્ણિમાનો જ કું છે, એને સર્વથા અને સંપૂર્ણ સત્ય છે એમ માને છે અને એ પછી પૂર્ણરૂપે ખીલેલો ચંદ્ર એ પ્રિયતમાના સુંદર મુખ જેવો લાગે, કોઈને શું છે વળગી રહે છે. આને કારણે જગતમાં વિચારોની સાઠમારી થાય છે. વળી પ્રિયતમની રાહ જોતી બારણામાંથી સહજ ડોકિયું કરતી નારીના શું છેસામસામી પક્ષાપક્ષી થાય છે. આગ્રહોનું સમરાંગણ ખેલાય છે. સુંદર મુખ જેવો લાગે, તો કોઈને ચંદ્રની ચાંદની પરુ જેવી અને ૬ છે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતા હોય છે અને સામાની એની આસપાસના તારાઓ બણબણતી માખી જેવા પણ લાગે. & વાતને સદંતર નકારવાનો પ્રયાસ થતો હોય છે. “મારું જ સાચું’ એક જ ઘટનાના કેવા ભિન્ન ભિન્ન પ્રતિભાવ પણ હોય છે ! એમ આગ્રહપૂર્વક કહેવામાં આવે છે અને બીજાને વિચાર-યુદ્ધમાં અનેકાંતમાં બે શબ્દ છે અને તે છે અનેક અને અંત. અનેક હું – પરાજિત કરીને વ્યક્તિ આનંદિત બનતી હોય છે. કોઈને વાદમાં એટલે ઘણા અથવા તો અધિક અને અંત એટલે ધર્મ કે દૃષ્ટિ. આ જુ છું પરાજિત કરીને પોતાની જાતને એ વિદ્વાન વિજેતા માનતો હોય છે રીતે કોઈપણ વસ્તુતત્ત્વનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પર્યાવલોકન કરવું છે અને પરાજિત થનારને ધુત્કારતો હોય છે. આ રીતે “મારો જ મત તે અનેકાંત છે. આને “અંધહસ્તીન્યાય’ કહેવામાં આવે છે. સાત જ સાચો’ એવી જગતની શૈલી છે, ત્યારે ભગવાન મહાવીરે પ્રબોધેલો અંધજનો હાથીને જુએ છે. એના જુદા જુદા અંગને સ્પર્શે છે, અને શું અનેકાંતવાદ એ સાચું જ મારું'નું મૌલિક દર્શન છે. જે કાનને સ્પર્શે છે, એને હાથી સૂપડા જેવો લાગે છે. જે પગને શું અનેકાત્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્વાવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને વયવાદ વિશેષાંક = અનેકાન્તવાદ, સ્વીક્ વાદ અને નયવાદ વિશેષાંક ૬ અનેકodવાદ, સ્વાદુવાદ અનેકાંતવાદ, સ્થીર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140