Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 36
________________ પ પણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૩૧ ।। છે ત્યારે ફરી પણ કુભાર “મિચ્છામિ દુક્કડં” કહી કાન મરડતા. ઇતિ. આ વૃત્તાન્ત જાણી એમ સમજવુ` કે મિચ્છામિ દુક્કડ' દઈ ફરી ફરી એ કાય એ બન્નેની જેમ ન કરવુ' જોઇએ. પાંચ કતવ્યનુ વર્ણન કર્યુ, પર્યુષણપત્રમાં એ પાંચ આદિ કતજ્ગ્યા કરવા એમ કહેલ છે. તેમાં આદિ શબ્દથી સુશ્રાવકાએ પ`ના દિવસેામાં વસ્ર વિગેરેને ધાવાનું રંગવાનુ` કા` ન કરવુ’ જોઇએ. ગાડા હળ વિગેરેને ખેડવાનુ’ કામ ન કરવુ જોઇએ. યત્ર–મશીના ન ચલાવવા જોઈએ. ઘર વિગેરેને બનાવવનુ' અને લીંપવા વિગેરેનુ કાય ન કરવુ જોઇએ. પાંદડા-પુષ્પ-ફળ વિગેરેને ત્રોડવા વિગેરે કાર્ય ન કરવુ' જોઈએ. મસ્તક વિગેરેને શેાધવા–ગુંથવાનું કાર્યં ન કરવુ' જોઈએ. ધાન્ય વિગેરેને દળાવવા-પીસાવવાનું કાર્યં ન કરવુ' જોઈએ, તેમજ ભૂમિએ ખાદવી વિગેરે કાય ન કરવુ' જોઈએ, તેમજ સર્વ પ્રકારનુ આરભકાય' ન કરવુ' જોઇએ, ન કરાવવું જોઇએ તેમજ અનુમાવુ ન જોઈએ અને ઔષધ અવશ્ય કરવા જોઈએ. કહ્યુ છે કે — ધનુ' પાષણ–ધની પુષ્ટિ ધારણ કરે છે, એવા અના આશ્રયથી એ વૈષધ કહેવાય છે. એ પાષધ શ્રાવકપુ'ગવાએ વિસામાં અવશ્ય કરવો જોઇએ. ॥ ૧ ॥ પાષધ ગ્રહણ કરવા માટે ઉદ્યમશીલ થયેલા બુદ્ધિરૂપ ધનવાળા માણસાએ પદિવસમાં વસ્ત્રાદિકને Jain Education International For Personal & Private Use Only <<<< || ૩૧ || www.jalhaibrary.cg

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132