Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 115
________________ સંઘયણ, કીલિકા સંઘયણ અને છેવટું સંઘયણ, એ પાંચ સંધયણ પહેલા વિનાના પષણ પાંચ સંસ્થાન, તે ચોધ પરિમલ સંસ્થાન, સાદિ સંસ્થાન, વામન સંસ્થાને, કુન્જ IR અાફિક સંસ્થાન અને હુડક સંસ્થાન, એ પાંચ સંસ્થાન તથા સ્થાવરપણું, સૂક્ષમણું, અપર્યાપ્તપણું, વ્યાખ્યાન સાધારણપણું, અસ્થિરપણું, અભિપણું, દુર્ભાગ્યપણું, દોસ્વ૨૫ણું, અનાદેય-અનાદર પામવાપણું || ૧૧૦ | અને અપયશપણું એ સ્થાવર દશક છે. નીચગેત્ર, દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભાગાંતરાય, અને વીર્યંતરાય આ ખાસી પ્રકાર પા૫તત્વના જાણવા. તે પાપ કરવાથી જીવને | પ્રાપ્ત થાય છે. હવે આશ્રવતત્વ જણાવાય છે. જેની મન, વચન, કાયાની કરણીઓથી જીવોમાં કર્મનું આવવું થાય છે, એ તત્વને આશ્રવતત્વ કહે છે. એ તત્વથી બેંતાલીશ પ્રકારે આત્મામાં કર્માશ્રવ થાય છે. તે બેંતાલીશ પ્રકાર આ પ્રમાણે જિનેશ્વરદેવોએ કહેલા છે. સ્પશનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયેથી, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયેથી, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અદ્યતેથી, મન, વચન અને કાયયોગ એ ત્રણ યોગથી આ સત્તર પ્રકારની પ્રવૃત્તિથી તથા આ પચીશ આ ક્રિયાથી-કાયિક, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી, આરંભિક, પારિ II II Jain Education inte For Personal & Private Use Only w inebrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132