Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 119
________________ I ૧૧૪ | થઈ ગમે તેવા અસહ્ય, કઠોર વચનથી તજના કરે તેને સમભાવે સહન કરવા તે. વધુ પરિષહપર્યુષણ 1 Rી કેઈ ચાબકા મારે, લાકડીના પ્રહાર કરે અગપાંગ છે કે વધ કરે છતાં બધું સમભાવે સહન અષ્ટાદ્ધિક જ કરવું તે. યાચના પરિષહ-શ્રેષ્ઠી, રાજા, બળદેવ, ચક્રવતી આદિ દીક્ષા લઇને ભિક્ષા લેવા જવા માટે TV વ્યાખ્યાન શરમાય નહિ તે, તથા ધમકાર્યો માટે કેઇની પાસેથી યાચના કરતાં શરમાવું નહીં તે. અલાભ પરિષહ-ધાર્યા પ્રમાણે લાભ ન થાય તે તથા કેઇપણ સમૃદ્ધ માણસ પાસેથી માંગણી કર્યા છતાં લાભ ન થાય તે ખેદ ન કર તે, રોગ પરિષહ-અનેક જાતના કે એક જાતના રોગ થાય તો તેની વેદના સમભાવે સહન કરવી છે. તૃણસ્પર્શ પરિષહ-દભની શય્યાના કે બીજા દભ, કંટક વિગેરે શરીરે સ્પર્શ કરે- “ચે તે સમભાવે સહન કરવું તે. મલપરિષહ-શરીરે પરસેવાના કારણે કે મલ ચડે, વસ્ત્રો મેલા થઈ જાય તે પણ શરીરને સાફ કરવાની કે હાવાની ઈચ્છા ન કરતાં સમભાવે સહન કરવું તે. સત્કારપરિષહ-આદર સત્કાર થાય તે કુલાઈન જવું અને સન્માન | સત્કાર ન મળે તે ચીડાઈ ન જવું-ખેદ ન કર તે. પ્રજ્ઞાપરિષહ-પિતાની પાસે વિશેષ શ્રુતજ્ઞાન | હોય તે પિતે ગર્વિષ્ટ થવું નહીં પણ વિનમ્રભાવે બીજાને જ્ઞાન આપવું તે. અજ્ઞાન પરિષહ-પિતાની પાસે શ્રુતજ્ઞાન અલ્પ હોય કે જ્ઞાન ન હોય તે ખેદ ન કરે પરંતુ પિતાના કર્મનું સ્વરૂપ વિચારી તપથી કમ ખપાવવા ભાવના કરવી તે. અને બાવીશમ સમ્યકત્વ પરિષહ-સમ્યકત્વથી I ૧૧૬IL Jain Education anal For Personal & Private Use Only lainbrary og

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132