Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 109
________________ પયુ ષણ અાફ્રિક વ્યાખ્યાન || ૧૦૪ || Jain Education ભ્રમણ કરવાથી સસારમાં ભટકતા નથી. તીમાં ધનને ખચ કરવાથી અહિં સ્થિર સપત્તિવાળા અને છે, અને જગતના ઇશ્વર એવા જિનેશ્વરદેવની પૂજા કરતા છતા પૂજ્યા થાય છે. રા સમૃદ્ધિવાળાએ તા ભરત ચક્રવર્તિની જેમ સધપતિપણુ સ્વીકારી મહાસમૃદ્ધિપૂર્વક સંધ કાઢી તી યાત્રા કરવી જોઇએ. તેજ રીતે દર પખવાડીએ દરરાજ જ્ઞાનભત કરવાને અશક્ત હાય એણે પણ જ્ઞાનભક્ત અવશ્ય કરવી જોઇએ, અને દર પખવાડીએ, દરેક માસે, દરેક ચાતુસે, દરેક વર્ષે શાસ્ત્રો એટલે જૈનાગમા લખાવવા, ભણવા, ભણાવવા વિગેરેથી જ્ઞાનભક્તિ કરવી જોઇએ, તે જ્ઞાનભક્તિ સ॰ સુખોને આપનારી છે. કહ્યું છે કે, જેએ જિનશાસનના પુસ્તકાને લખાવે છે, વ્યાખ્યાન કરે છે, ભણે છે, ભણાવે છે, સાંભળે છે, અને પુસ્તકનુ રક્ષણ કરવાની વિધિમાં આદરવાળા અને છે, તે મનુષ્યા દેવ-મનુષ્ય અને મેાક્ષના સુખને પ્રાપ્ત કરે છે. પ્રા ભવિવેા જ્ઞાનદ્વારા કરવા ચાગ્ય શું છે, ન કરવા યાગ્ય શુ છે, એ જાણી શકે છે. જ્ઞાનથી ચારિત્રને આચરે છે, અને જ્ઞાનથી મેાક્ષને મેળવે છે, તેથી જેની તુલના ન થાય એવી લક્ષ્મીઓનુ મૂળ જ્ઞાન છે. મા એથી દ્રબ્યાદિના દાનવડે શ્રીતજ્ઞાનના પ્રચાર સ્વરૂપ ભક્તિ પણ મહાન આદરપૂર્વક કરવી જોઇએ. onal For Personal & Private Use Only || ૧૦૪ || jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132