Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 100
________________ પર્યુષણ અષ્ટાદ્ધિ વ્યાખ્યાન I NI તેથી તે બારમા દેવલોકમાં ગયે, અમારે સ્વામી ન થ તેથી રડીએ છીએ. એ સાંભળી ધમના મહિમાને વિચારતો જિનદાસ ઘરે ગયે. સામાન્ય ગણાતા એવા ચાર જ નિયમ લઈ દઢપણે પાળવાથી આવાં ઘોર પાપ કરનાર વંકચૂલ પણ કેવી ઉચ્ચગતિ પામ્યું. એ વૃત્તાંત જાણી ભવ્યજીએ વ્રતનિયમો લેવામાં અને પાળવામાં ઉદ્યમશીલ બનવું જોઈએ. આ રીતે નિયમો લેવાના કતવ્યને કહીને હવે અભિગ્રહ કતવ્યને કહે છે. સંસારદુઃખથી મુક્ત થવા ઈચ્છનારા આત્માઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર ભેદથી તિ વિવિધ પ્રકારના અભિગ્રહ લઇ પાળવા જોઈએ. પરમાત્મા શ્રી મહાવીરદેવે કરેલા અભિગ્રહમાંથી એક અભિગ્રહ એ હતો કે, દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદના બાકુળા હોય, ક્ષેત્રથી વહરાવનારે એક પગ ઉંબરાની અંદર હોય અને એક પગ બહાર હોય, કાળથી સર્વ શિક્ષાચરે ભિક્ષા લઈ નિવૃત્ત થયા હોય એ કાળ હોય અને ભાવથી કુમારી રાજપુત્રી હોય, દાસીપણાને પામેલી હોય, માથું મુંડાયેલું હોય, પગમાં બેડી હોય, અઠ્ઠમતપવાળી હોય, રૂદન કરતી હોય, તેના હાથથી | અડદના બાકલા વહોરવા. એ અભિગ્રહને વિચારીને શક્તિ પ્રમાણે એવા પ્રકારના અભિગ્રહે લઇને પાળવા. એ રીતે અભિગ્રહ કતવ્યને કહીને હવે નીતિથી દ્રવ્યોપાર્જન કરવું એ કતવ્યને કહે છે, દુઃખથી મુક્તિ મેળવવાની ઇચ્છાવાળા આત્માઓએ સંસારમાં રહેવું પડતું હોય અને દ્રવ્ય For Persona & Private Use Only Jain Education brary og

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132