________________
પણ
મMિ/THUGC Hજ
છેonછેગર
su vh
BY AS B T US AT THE BLUE
શ્રી નવકાર ને મહામંત્ર શા માટે કહેવાય છે ? શ્રી નવકાર ના અક્ષરોની શી તાકાત ? શ્રી નવકારનો જાપ શી રીતે લાભદાયી ? શ્રી નવકારના જાપ માટે દિશા-સમય-આસન આદિની ની સુનિશ્ચિતતા શા માટે જરૂરી ? શ્રી નવકારના જાપથી આધ્યાત્મિક લાભ કેટલા ? શારીરિક લાભ કેટલા ? માનસિક લાભ શી રીતે ? અને એથી સામાજિક - રાષ્ટ્રીય ઉત્કર્ષ શી રીતે ? શ્રી નવકાર એ મંત્રોનાય સમૂહ છે અને વિદ્યાઓનો પણ સમુદાય છે. મંત્ર અને વિધામાં શું ર્ક ? શ્રી નવકાર ના વર્ણસમૂહની શુદ્ધિ શી રીતે ? શ્રી નવકારનું ઉચ્ચારણ પણ કૈટલું પ્રભાવશાળી ? એને જપવા માટે સાધનો કયા કયા આવશ્યક ?
- આવા અને આવા બીજા અનેક વિષયો બાબત - પૂજ્યશ્રીની સંશોધનયાત્રા સતત ચાલુ રહેતી અને એમાં જે કંઇ ન ઉપલબ્ધ બનતું એ પોતાના પુરતું સીમિત ન રાખતા જગસમક્ષ " ખુલ્લુ મુકવાની તેઓશ્રીની વિશિષ્ટ ઉદારતા હતી...
| આ ઉદારતાની પાર્શ્વભૂ ઉપર પૂજ્યશ્રીએ અનેક પુસ્તકોનો થાળ પણ જગસમક્ષ રજૂ કર્યો છે. એ વિભિન્ન થાળોમાં, વ પીરસાએલી વાનગીઓને એકજ સ્થળથી સ્વાદ મેળવી શકાય એ
માટે સુવિનેય પ્રવર ગણીશ્રી નયચન્દ્ર સાગરજીએ સુંદર પ્રયાસ આદર્યો જે તમારી સામે પ્રસ્તુત છે.
ટૂંકમાં આ નાનુ-સરખુ પુસ્તક એટલે શ્રી નવકારમહામંત્ર વિષે ભરપૂર માહિતીનો, માર્ગદર્શનનો અને પ્રેરણાનો ભંડાર...
હવે એમાંથી તમારે કેટલો લાભ લેવો એ તમારા હાથની માં વન વીત.
જીવનની ક્ષણો શ્રી નવકાર-મહામંત્રના સવિધિ જાપ જ દ્વારા સફળતા સમુહ સાથે ભળે એટલે ક્ષણો અજર-અમર
આવી જ અજર-અમરતાના વાહક શ્રી નવકારપ્રભુને. જ શીઘ હૃદય મંદિરમાં પધરાવો એ જ કામના
કકકક !
સીજડી દીધા list outd has A PER II AHI DELHI NA SAM fh that the start fો અને stri
PEBBEEE
દ.
હેમચન્દ્ર સાગર
(n as a
ALCANTA
CANICO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org