________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(७०)
अनुपानतरंगिणी. ( नपुंषता, छोट, छातीनारे।1, 010 २५ने ५५३ मा ३०५. न रेछे मेरसुंश नहि ५९५) मृत्युने श२९५ ४२. २ ।
કાચી લેહ ભસ્મથી થએલા વિકારની શાંતિ, आरग्वधस्यमजातु रेचनंकीटशांतये ॥ भवेदप्यतिसारश्च पीलादुग्धंतुतत्यजेत् ॥ २२ ॥ खंडमाक्षीकसंयुक्तं मेलाचूर्णदिनत्रयं ॥ सेवितंवात्रिवृत्सिंधुरजः कोष्णेनवारिणा ॥ २३ सितयामधुनावापि श्वेतदूर्वारसोपिच ।। सेवितोलोहजान्दोषान् हंतिनोन्यत्रसंशयः २४
કાચી લેહ ભસ્મના ખાવાથી જે પેટમાં કરમીયા પડ્યા હોય તે ગરમાળાનો ગોળ ખાવાથી રેચલાગે છે અને તેથી કીટ [ કરમીયા) મળ સાથે બાહર નીકળી જાય છે બાદ દૂધ પીવુ જેથી કાચી લેહ બમનો વિકાર નાશ પામે છે; માટે કાચી લોહ ભસ્મ ત્યજીદેવી તથા એલચીનું ચૂર્ણ ખાંડ અને મધ સંગાથે સેવવાથી; અથવા નસેતર અને સિંધાલુણનું ચર્ણ ઉન્હા પાણી સંગાથે ફાકવાથી; અથવા મધ સાથે કિંવા સાકર સાથે જોળી ધરોનો રસ સેવન કરવાથી सो मन्य पिर नाश पामेछे सेमा संहे नथी. २२-२४
- લેહ ભસ્મનાં અનુપાન, रसराजमृतंलोहं सर्वरोगेऽयोजयेत् ॥ भाङ्गीत्रिकटुकक्षौद्रयुतधातुविकारनुत् ॥ २५ ॥ रसगंधकृतंलोहं माक्षीकेणकफप्रणुत् ॥ चातुर्जातसितायुक्तं रक्तपित्तविनाशनं ॥ २६॥ पुन रजसायुक्तं गोदुग्धेनवलप्रदं ॥ पूर्णभूकाथसंयुक्तं पांडुसंखंडयत्पयः ॥ २७ ॥ निशामधुयुतंवापि पिप्पलिमाक्षिकान्वित ॥ प्रमेहान्विविधाहन्ति सशिलाजतुकृच्छ्रकान् २८
For Private And Personal Use Only