________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (७९) જે મોરથુથાની ભસ્મ અશુધ્ધ રહેતે ઉલટી, ચકરી આદિ અનેક દેષ ઉપન્ન કરે છે માટે જ અત્રે તેના વિકારની શાંતિ કહું છુંજબીરીને રસ, અથવા પાણી સંગાથે ચોખાની ધાણ, અથવા ખસખસનો અર્ક, તથા એલચીના સેવનથી મોરથુથાની ભસ્મથી ઉપજેલા વિકારની શાંતિ થાય છે. ૬૭–૧૮
મોરથુથાની ભસ્મનાં અનુપાન, नवनीतयुतंकंडु विषकुष्टादिनाशकृत् ॥ कृमिरोगविडंगेन तांबूलेनकफंजयेत् ॥ ६ ॥ सीताजीरकसंयुक्तं पित्तव्याधिप्रणाशनं ॥ माक्षिकेणांजितंहन्या दाक्षिकंदारुणंगदं॥ ७० तरुणस्नेहसंयुक्तं भेदयेदिदमेवच ॥ पाषाणभेदसंयुक्त मश्मरीमधुनाजयेत् ॥ ७१ ॥ निशामलकचूर्णेन मेहंहंतिसमाक्षिकं ॥ अन्यरोगेषुदातव्य भिषभिर्निजयुक्तितः ७२ - મોરથુથાની ભસ્મ માખણ સંગાથે ખાવાથી ખરજ, ઝેર, કોઢ આદિને નાશ કરે છે, કૃમિરોગ માટે વાવડગના ચર્ણ સંગાથે, કફ ઉ. પર તાંબળ (પાનબીડા ) સંગાથે, પિત્ત માટે શાકર–છરા સંગાથે, નેત્રમાં ફુલું પડયું હોય તે મધ સંગાથે (અંજન કરવાથી ], રેચલાગવા ઉપર એડના તેલ સંગાથે, પથરી માટે પાષાણ ભેદ સંગાથે, પ્રમેહ ઉપર હળદર અને આમળાનું ચૂર્ણ સંગાથે મોરથુથાની ભસ્મ આપવી અને અન્ય રોગો ઉપર વૈ પિતાની યુક્તિ મુજબ અનુપાન સાથે વાપરવી. ૬૮-૭૨
કાસા–પીતલનું શોધન, शोधनंकास्यरीत्योश्च धातुशुद्धिसमंभवेत् ।७३।
કાંસા અને પીતળનું શેધન કરવું હોય તો પાછળ ધાતુ શોધનમાં બતાવેલી રીત પ્રમાણે શોધન કરવાથી શુદ્ધ થાય છે. ૭૩
અથ મારણ, "कांस्यरीत्योर्मारणमनुपानंचापिताश्रवज्ञेयम्"
For Private And Personal Use Only