________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. () ડામદેવું અથવા ધંતૂરાનો રસ ના તેલો તેટલું જ આકડાનું દધ તથા ધી લઈ એઓને એકત્ર ઘુંટી કરડેલી જગ્યાએ લેપ કરતો હડકાયા કૂતરાનું ઝેર નાશ પામે છે. અથવા ધતૂરાના બીજ સહિત ફળને તાદળજાના મૂળના રસથી વાટી અથવા ગલજીભીના રસથી વાટી લેપ કરે તો હડકાયા કૂતરાનું ઝેર નાશ પામે અથવા કૂકડાની વિષ્ટાનો લેપ કરે તો સ્વાન વિષ નાશ પામે છે. અથવા તાદળજાનાં મૂળ તુળસીનાં મૂળ અને વજ ચોખાના ધોવણ સંગાથે દિવસ ૭ પીવાથી દિવાના કૂતરાનું ઝેર નાશ પામે અથવા તાંદળજાના મુળને રસ ધી અને દારૂડી [ સત્યાનાશી—ચોખ ) એડત્ર કરી દિવસ ૭ પીએ અથવા કડવી ડૂબકીની જડ એક તેલ સુંઠ અને મરી એક તોલો લીંબોળીની મીંજે એક તોલો શોધેલા નેપાળા સવાબે તોલા, નસોતર પ. ણ બે તેલા, એ સઘળાને ઝીણા વાટી દશ આની ભાર ગોળ નાખી ગળીઓ વાળી ગળી ૧ ઉન્હા પાણી સંગાથે દિવસ ૭ તથા ૧૦ પી એ અથવા કડવી ખૂબડીનું મૂળ, હિંગળક, શોધેલો નેપાળો, મરી, ફૂલાવેલ ટંકણ એ સઘળાં સમાન લેઈતાંદળજાના રસમાં છુટી બેબે રતી ભારની ગોળીઓ વાળવી, ગળી 1 ઉહા પાણી સંગાથે દીવસ ૭ ખાતે હડકાયેલા કૂતરાનું ઝેર નાશ થાય અથવા કરડયું હોય તે ભાગ ઉપર આ જ ગોળી નરમૂત્રમાં ઘસી ચોપડે તે પેસાબ દ્વારા જતુ નીકળી સ્વાન વિષ નાશ થાય છે. ] ૮૭–૪૮ કાચનીભૂકી અથવા ગ્યાસલેટ તેલની વિકીયાના ઉપાય,
કાચની ભૂકી ખાવામાં આવી હોય અથવા ફ્રેષ બુદ્ધિથી કોઈએ ખવરાવી હોય તે તેનાથી આંતરડામાં વ્યાધિ, તાવ, ઉલટી, જુલાબ, પેટચઢવું તથા દુખવું, તરસ અને બળતરાદિ વિકારો થાય. છે તે ઉપર પુષ્કળ તોડું દહીં તથા દૂધ મલાઈદાર અને આંબલી વગેરે પીવાં. એરંડાનાં મૂળ વાટી પીવાં. નવસાદર અને ગેપીચંદન પીવું. ઉલટી કરાવવી, રેચ આપો અને રિનગ્ધ પદાર્થોનું સેવન કરાવવું જેથી આરામ થાય છે.
કેસીન ( ગ્યાસલેટ તેલ પીવામાં આવ્યું હોય તો ગરમાળાનો ગેળ તેલા ૫ પાણી સંગાથે ચેળી પાઈ દે, બા પાસેર દૂધ પાવું અને ઉપરા ચાપરી મીઠા તેલના કોગળા કરવવા જેથી તેનો વિકાર દૂર થાય છે. ઈતિ વિષ ભેદ પ્રકરણ સમાપ્ત.
હવે અજીર્ણ ભેદ અને તેના ઉપચાર કહીએ છીએ,
કોરે પી ૧ સરકાર અને બા િતાવ,
अजीर्णप्रभवारोगा स्तदजीर्णचतुर्विधम् ॥
For Private And Personal Use Only