Book Title: Nadigyan Tarangini
Author(s): Hargovinddas Harjivandas
Publisher: Hargovinddas Harjivandas

View full book text
Previous | Next

Page 171
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. (१५७) शाकानिसण्यपियान्तिपाकं क्षारेणसद्यस्तिल नालजेन ॥ चंचूकसिद्धार्थकवास्तुकानां गायत्रिसारकथितेनपाकः ॥ ४ ॥ पटोलवंशांकुरकार वेल्ली फलान्यलाबनिबहूनिजग्ध्वा ॥ क्षारोदकं ब्रह्मतरोर्निपीय भोक्तुः पुनाँच्छतितावदेव ॥५॥ विपच्यतेसूरणकोरडेन तथालुकंतंदुलतोयपाना त् ॥ जम्बीरनीरेणनिशारसोन मुस्तेनचूर्णपरिपा कमति ॥ ६॥ તમામ શાકના અજીર્ણ ઊપર તલને ખારખાવો. લુણી સરસવ અને બથવાની ભાજીના અજીર્ણ ઊપર એરસારને ઉકાળો પીવો. પરવળ, વાંસની કૂંપળો, મીઠી તુંબડી એ એના અજીર્ણ ઊપર ખા. ખરાની રાખના ખારને પાણીમાં નાખી પીવાથી તકાળ અજીર્ણ મછે. અને પુનઃ ભજન કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સૂરણના અજીર્ણ ઊપર ગોળખાવો. બટાટાના અજીર્ણ ઊપર ચોખાનું ધાવણ પીવું. હળદરના અજીર્ણ ઉપર જાબીરીને રસ પીવો. લસણના વિ४.२ ७५२ भायर्नु यूर्ण मा. ४-६। लवणंतंदुलपेयात्सर्पिजंबीरवारिणाचपचेत् ॥ मरिचादपितत्पाशीघ्रयात्येवकांजीकात्तैलं ॥ रसानंजीयतिव्योष खंडंनागरभक्षणात् ॥ फलानिसकलान्याशुयवक्षारात्पचन्तिहि ॥ मद्यरसानवासाचहरिमंथनीयति ॥ ८॥ મીઠાનું અજીર્ણ ચોખા ખાવાથી મટે છે. ઘીનું અજીર્ણ જંબીરીના રસથી અથવા કાળાં મરીનું ચૂર્ણ ખાવાથી જીર્ણ થાય છે. તેલને વિકાર કાંજીથી મટે છે. રસાસનું અજીર્ણ સુંઠ મરી પીપરના ચૂર્ણ થી. ખાંડનું અજીર્ણ સુંઠ ખાવથી, સર્વ પ્રકારનાં ફળોનું અજીર્ણ જવખારથી નાશ થાય છે. મધ રસાનનું અજીર્ણ અરડસા અને ચણા यावाथी नाश थायछे. ७-८ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177