________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) શનિવાર, રધિકાર સંથા મંગળવારે જે સંક્રાંતિ હેતે ચાન્યના ભાવમાં વધારો થાય અને રાજયમાં પણ વિગ્રહ થાય.
शन्यक भौमवारे तु संक्रांति मृगकर्कयोः यदा तदानमूल्यस्य वृद्धिः संजायते ध्रुवम् २०
મકર સંક્રાંતિ અને કર્ક સંક્રાંતિ જે શનિવારી,સેમવારી. અથવા મંગળવારી હોઈ તે ખરેખર ધાન્યના ભાવમાં વૃદ્ધિ થાય
पौषस्य पूर्णमाम्यां च संध्याकाले भवेद्यदि मेधेश्छमो निशानाथः पीतवर्णे मनोहरैः २१ तदा वैश्वानरोद्भूत भयो जगद्विनाशक: कथितश्चंद्रप्रज्ञप्त्यां, सर्व शास्त्रविचक्षणः २२
વળી પેસ શુદિ પુનમને દિવસે સંધ્યાકાળે ચંદ્ર જે પીળા રંગનાં મનહર વાદળાંથી છવાયેલ હોય તે જગને નાશ કરનારે અગ્નિ ઉત્પન્ન થાય અને તેથી લેકે ભય પામે; એમ સર્વ શાસ્ત્રોમાં વિચક્ષણ એવા જિનેશ્વરેએ ચંદ્રપ્રજ્ઞાસમાં કહ્યું છે. - तहिने भौमवारचेद चंद्रश्चैव प्रभोज्झितः - बाल मृत्युप्रदो ज्ञेयो माघमास स्तदाखिलः २३
_ષિ શુદિ પુનમને દિવસે જે મંગળવાર હોય અને ચંદ નિસ્તેજ દેખાય તે આખા મહા મહિનામાં બાળકનું મૃત્યુ પ્રમાણ વધી જાયઃ ૨૩
For Private And Personal Use Only