________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) આષાઢ મહિનાના શુકલ પક્ષની નેમને દિવસે સૂર્યનિર્મદ હાય, સૂર્યોદય સમયે તથા બપોરે આકાશમાં વાદળ ન હોય તે ધાન્ય ઉપજાવનાર વરસાદ ચાર મહિનામાં સારી પેઠે. થાય અને પશુને સંતોષ આપનારું ઘાસ પશુ ઉપજે. ૮, ૯ आषाढे चैव संक्रांती यदि वर्षति माधकः .
ધ સાથā ઘા ઝનુણવશુનારા ૧૯ આષાઢ મહિનામાં સંક્રાન્તિને દિવસે વરસાદ થાય તે માણસ અને પશુ પ્રાણીને નાશ કરનારી ભયંકર વ્યાધિ થાય--
आषाढ शुक्लपक्षेच द्वादश्यां यदि विद्युतः प्रभाते यामीकाष्ठायां दृश्यते नभसि ध्रुवम् ११ गर्जना च श्रवःपुट स्फोटनामा प्रजायते मध्यान्हावधि मेघाश्च वर्षते जनकामदाः १२
અષાઢ માસના શુકલ પક્ષમાં બારસને દિવસે પ્રભાત સમયે દક્ષિણ દિશામાં જે આકાશમાં ખરેખર વિજળી દેખાય અને કાન ફેડી નાખે એવી ગર્જના સંભળાય તે બપોર સુધીમાં લેકેના ઈચ્છિતને આપનારે વરસાદ થાય. ૧૧, ૧૨
तदिने यदि पूर्वायां दिशि शक्र धनुर्धवम् दृश्यते हि प्रभाते चेत्तदा दुर्भिक्ष संभवः .. १३
વળી તે દિવસે પૂર્વ દિશામાં પ્રભાતે ઇન્દ્રધનુષ્ય દેખાયા, તે દાળને સંભવ જાણુ. ૧૩
For Private And Personal Use Only