________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
તા સાંઝેજ વષા થાય. અને હું વર્ણિનિ ! જે વાયવ્ય ખુણામાં વાદળાં થાય તા શત્રીના પહેલા પહેારમાંજ પવન સાથે વરસાદ થાય એમ જાણવુ. મેઘના માકાર તથા મઠિ દિશાએ વિષે એ પ્રમાણે સમજી લેવુ. ૯–૧૦
वायुधारिणं मेघं च श्रृणु तत्वेन सुंदरि
वायु लक्षणं विज्ञेयं पूर्वादौ यत् फलं भवेत् सुभिक्षं पूर्ववातेन जायते नात्र संशयः दक्षिणे क्षेम मारोग्यं नैऋत्यां दुःखदो भवेत् १२
હે સુ'દરિ ! નિશ્ચયથી પવનને ધારણ કરવાવાળા મેઘ વિષે હું' હવે તમને કહું છું તે સાંભળે. વાયુનાં લક્ષણુ પણ જાણવા જેવાં છે, અને તેનાં પૂર્વ આદિ દિશામાં કેવાં ફળ ફળે છે તે પશુ હુ' તમને કહીશ, જો પૂર્વ દિશામાં પવન ફુંકાય તે વરસ સારૂં પાકે એમાં શકા ન રાખવી દક્ષિણ દિશામાં વાયુ વહે તે મારાગ્ય તથા કુશળતાનાં ચિન્હ સમજવાં અને નૈઋત્ય ખુણામાં વાયુ વડે તેા દુ:ખકારક થાય. ૧૧-૧૨
११
वारुण्यां दिव्य धान्यानि वायव्यां वायुः खे भवेत् उत्तरे शुभदा देवि शान्यां सर्व संपदः
१३
વારૂણી દિશામાં પવન વહે તે ઘણું સરસ ધાન્ય પાકે અને વાયવ્ય ખુણામાં વહે તે તે કેવળ આકાશમાં જ રહેવાના. - વળી હું દૈવિ ! ઉત્તર તરફના પવન સારૂં ફળ આપે, અને અશાન ખુણાના વાયુ સંપૂર્ણ સંપદાને આપનારા હોય. ૧૩
For Private And Personal Use Only