________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(७९.) अग्निकोणस्य शाखायां वायस कुरुते गृहम् दुर्भिक्षं च विजानीया व वर्षति तोयदः २
વૃક્ષની પૂર્વશાખામાં જે કાગડે પિતાને રહેવા માટે જગ્યા. નક્કી કરે તે સુકાળ, ક્ષેમ, આરોગ્ય, ઉત્તમ વૃષ્ટિ તથા ખેતી માંથી સારી પેદાશ થાય. વૃક્ષના અગ્નિખુણામાં જે એવી. જગ્યા શોધી લે તે દુકાળનું ચિન્હ સમજવું, વરસાદ ન પડે.
दक्षिणे यदि शाखायां वायसः कुरुते गृहम् । हाहाकारं महारौद्रं विग्रहं च समादिशेत् । शाखा माश्रित्य नैऋत्यां वायसः कुरुते गृहम् द्वौ मासौ वर्षते मेघस्तुपारं जायते तदा ४
વૃક્ષની દક્ષિણ તરફની શાખામાં કાગડે પિતાને માથે બાંધે તે મહા ભયંકર અને હાહાકાર વર્તાવના વિગ્રહ થાય. નૈઋત્ય ખુણા તરફની શાખામાં આશ્રય શેધે તે બે મહિના સુધી વરસાદ થાય અને પાછળથી ઝાકળ પડે ૩,૪ क्रियते पश्चिम शाखायां वायसेन गृहं यदि न च वृष्टिं विजानियात् कथितं ते महेश्वरि ५ वायव्य कोणगः काको यदिवा कुरुते गृहम् वातवृष्टिं विजानीयात् कथितं काललक्षणम् ६
વૃક્ષની પશ્ચિમ શાખામાં જે કાગડા માળે બાંધે તે હે મહેશ્વરી વરસાદ ન થાય. એ વાત હું તમને કહી રાખું છું.
For Private And Personal Use Only