________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૩) રૂપું તથા તાંબું વિગેરે વેચીને પણ ધાન્યને સંગ્રહ કરે. કળયુક્ત સંવત્સરમાં વરસાદ થાય પણ બીજા રોગ મનુષ્યપ્રાણીને હેરાન કરે. સિદ્ધાર્થ સંવત્સરમાં પાણી તથા અનાજની લીલાલહેર થાય. રોદ્ર સંવત્સરમાં વરસાદ એ થાય અને તેથી અન્ન પણ ઓછું પાકે, રાજકત્તા નિષ્ફર બને. દુર્મુખ સંવત્સરમાં સાધારણ સુકાળ થાય; વહેવાર ચલાવવું મુશ્કેલ થઈ પડે. દુંદુભી સંવત્સરમાં સંપૂર્ણ ઉપદ્રવ શાંત થઈ જાય. અનાજ સારા પ્રમાણમાં પાકે અને પ્રજાને સુખ મળે. રૂધિરો દગાર સંવત્સરમાં ગમે તેમ કરીને પણ અનાજને સંઘરે કરે. કારણ કે રાજાઓને માટે સંગ્રામ થાય એ દરેક સંભવ હોય છે. રક્તાક્ષી સંવત્સરમાં દુકાળ પડે, રાજા પણ પ્રજાને કનડે. કે ધન સંવત્સર પણ કઈ રીતે સારો ગણતે નથી. એ વરસે મરણ પ્રમાણ વધે છે. ક્ષય નામના સંવત્સરમાં કલિંજન ત્રા પ્રતાપી મંડળ અને કુરૂદેશ જેવા દેશો પણ દુ:ખ ભેગવે એ રીતે સાઠ સંવત્સરનું ફળ ઘણું ખાનગી રાખવા જેવું, છે છતાં હે અગિ મેં તમને જેવું છે તેવું કહી દીધું છે.
For Private And Personal Use Only