________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૭)
સોળ
આદિના ફોટા અંગલિક (ર,
તીર્થ, [૧૧] અષ્ટાપદજી [ ૧૨ ] આબુજી તીર્થ, (૧૩) પાવાપુરી (૧૪) ચમ્પાપુરી, ) [ ૧૫ ] સમેતશિખરજી તીર્થ, (૧૬) મહાવીર ઉપસર્ગ, (૧૭) રોગનિષ્ટ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી, (૧૮) તારંગા તીર્થ, ( ૧૯ ) પ્રભાવિક મહાત્મા શ્રી જિનદત્ત દાદા સૂરીશ્વરજી, ( ૨૦ ) શ્રી મહાવી૨, ચોદ સ્વપ્ન અને અષ્ટ મંગલિક, (૨૧) તમસ્વામીજી મહારાજ આદિના ટાઓના સંગ્રહથી ભરપુર સુપર-રોયલ સેળ પેજી, પૃષ્ઠ ૭૭૫ સોનેરી કપડાનું સુશોભિત મજબુત પુડું છતાં કિંમત રૂપિયા અઢી. પટેજ વી. પી. ખર્ચ ૬.
રાજ૫a. જૈનધર્મ, જૈનદર્શન, અને જેનીતિ સંબંધી 1 હજાર પ્રશ્નો અને શંકાઓનાં સમાધાન
શ્રીમદ રાજચંદ્ર જુદા જુદા વિદ્વાનેને જૈનદર્શન સંબં" ધી જે સચેટ અને અસરકારક ઉત્તર આપ્યા હતા, તેને આ ગ્રંથમાં બહુ સરસ રીતે સંગ્રહ કરવામાં આવ્યા છે. જૈન દ. ર્શન અને વેદાન્તદર્શન ઉપરાંત અન્ય દશને વિષે પણ ઘણું માહિતી મળી શકે છે. અને લગભગ બે હજાર ઉપાંત છે, અને તેના જવાબ પણ તેટલા જ વિગતવાર આપવામાં આવ્યા છે. તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ, ઉદારવિચારસરણી અને નિર્મળ વિવેકદ્રષ્ટિએ આ ગ્રંથને આત્મા છે, એમ કહીએ તે ચાલે. જીજ્ઞાસુઓએ એક વાર તે આ ગ્રંથ જરૂર વાંચી જોઈએ.
ક. માત્ર ૧-૪-૦.
For Private And Personal Use Only