Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 88
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૯) (પર) કાલયુક્ત (૫૩) સિતાથી (૫૪) રૈદ્ર (૫૫) દુખી (૫૬) દુદુભી (૧૭) રૂધિરનાર (૫૮) ૨ક્તાણી (૫૯) ક્રોધન (૬૦) ક્ષય. (આ વિશ સંવત્સર નટરૂદ્ધ વિના નામથી પ્રસિદ્ધ છે.) સઠ સંવત્સરનાં ફળાફળ મહાદેવજીએ સાઠ સંવત્સરનાં ફળ પાર્વતીજીને નીચે પ્રમાણે, કહ્યા છે - પહેલા સંવત્સરમાં ખુબ વરસાદ થાય છે. દૂધ, ધી તથા ધાન્ય સારું પાકે છે. બીજા સંવત્સરમાં સુકાળ અને આરોગ્ય સુખ પ્રાપ્ત થાય છે, રાજાને શાંતિ મળે છે, પ્રજા પણ આનદમાં રહે છે. શુકલ સંવત્સરમાં માણસે તથા હાથીઓને વિવિધ પ્રકારના રોગ થાય છે, બાકી બીજી રીતે સુખ અને આનંદ મળે છે. પ્રમોદ સંવત્સરમાં જગત ધન ધાન્યથી ઉભરાય છે, તમામ પ્રકારનાં કલેશ શાંત થઈ જાય છે. પ્રાજાપાયે સંવત્સ માં ગાયે ખુબ દુધ આપે છે અને આરોગ્ય તથા કુશળતા પ્રવર્તે છે. અંગિરા નામના સંવત્સરમાં લોકે ઉત્સાહિત રહે છે અને વરસાદ પણ સારે થાય છે. શ્રીમુખ સંવત્સરમાં ધાન્ય સારૂં પાકે છે, ગાયે સારૂં દુધ આપે છે અને વરસાદ પણ ખુબ થાય છે. ભાવ સંવત્સરમાં સઘળાં ધાન્ય પાકે છે પણ મેવારત મટતી નથી અને લોકોમાં ચિંતા તથા શેક વતે છે. યુવા સંવત્સરમાં તેલ તથા ઘી ઠીક ઠીક થાય છે, વરસાદ સાબારણું પડે છે અને ધાન્ય પણુઠીક પ્રમાણમાં ઉતર છે. ધાતા થાય છે. રામાણસ તથા ને મન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114