Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત્સરમાં વૃક્ષ, દુધ તથા ગેળ અધિક પાકે છે, કપાસ મેઘ થાય છે. બહુધાન્ય સંવત્સરમાં લવીંગ, મધ તથા ગવ્ય - દાથે દુર્લભ નથી થતાં, વૃષ્ટિ ખુબ થાય છે પણ લેકની નીતિ સારી રહેતી નથી. સુપુરાણુ સંવત્સરમાં અનેક પ્રકારનાં ધાન્ય પાકે છે. પ્રમાથી નામના સંવત્સરમાં જનાશ, દુભિક્ષ, ચેરને ભય તથા ક્યાંઈ કયાંઈ સુખ-દુખરૂપી ફળ મળે છે. વિક્રમ સંવત્સરમાં વ્યાધિ વગરને સુકાળ, ક્ષેમ, આરોગ્ય વતે છે, અને પ્રજા આનંદથી કલેલ કરે છે. વૃષ સંવત્સરમાં કેદર, ભાત, મગ, જવ, તથા દાળ વિગેરે વસ્તુઓને અભાવ થાય છે અને દુકાળ જેવું દેખાય છે. ચિત્રભાનુ નામના સંવત્સરમાં ચણા, મગ, અડદ અને કંગુ આદિ ધાન્ય પાકે છે, વરસાદ વિચિત્ર પ્રકારને થાય છે. સુભાનુ સંવત્સરમાં આરોગ્ય વરસાદ તથા ક્ષેમ કૂશળ સારી પેઠે વહે છે. તારણ સંવત્સરમાં ચારેને ભય થાય છે અને વરસાદના અભાવે ભારે ભયંકર દુકાળ પડે છે. પાચિવ સંવત્સરમાં દેશના સઘળા ભાગમાં ધાન્ય નીપજે છે અને સારાષ્ટ્ર તથા કટક દેશમાં તે અત્યંત ધાન્ય થાય છે. વ્યય સંવત્સરમાં વરસાદ ઓછો થાય, ખેતી સાધારણ થાય અને પાક પણ એ જ ઊતરે. " સર્વજિત્ સંવત્સરમાં પૃથ્વી પાણીથી છલકાય છે અને દરેક પ્રકારની કુશળતા રહે છે. સર્વધરી સંવત્સરમાં તાવ અને આગનું જોર હોય છે, ધન્ય બરાબર પાકતાં નથી, તે ઉપર્શત બીજા કણ પણુ આવી પડે છે. વિરોધી નામના સંવત્સરમાં ભયંકર વ્યાધિ થાય છે, ચારોથી લેકેમાં ત્રાસ ફેલાય છે, ગાયે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114