________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(33)
उत्तरादिशि. संध्यायां दृश्यते नगमालिका अर्बुदैः सदृशा मेघा यदा दृश्यंति पार्वति वर्ष सप्तरात्राणि चार्द्ध रात्राणि भैरवि मकरैः सदृशो भेो यदा देवि प्रदृश्यते ઉત્તર દિશામાં સાંઝે પવત જેવી મેઘમાળા દેખાય અને મખું દના જેવા દૃશ્ય થાય તા હે ભૈરવી-પાર્વતી ? મ રાત્રીએ વરસાદ પડે અને સાત રાત સુધી રહે. અને જો મઘરના જેવા મેઘના આકાર થાય તા
C
५
वर्षते च त्रिरात्रेण सप्तरात्रं तथापि वा आग्नेय्यां च यदा मेघो दृश्यते सुरसुंदरि रात्रौ वर्षति जीमूतो भैरवेणेतिभाषितं इशाने च यदा मेघा जायंते कृष्णपर्वताः
८
ત્રણ રાત્રી અથવા સાત રાત્રી પર્યંત વરસાદ પડે અને હું સુરસુ ંદિર ! તે જ મેઘ જો અગ્નિખુશામાં દેખાય તો શત્રે વરસાદ થાય એમ ભૈરવે પાતે કહ્યુ છે. હવે ઇશાન ખુણુામાં કાળા પર્વતની જેમ વાદળાં ઘેરાય,
वर्षेति च यदा मेघाः संध्या कालेऽथवा प्रिये वायव्यां च यदा मेघो जायते वरवर्णिनि वातदृष्टिहिं जानीया द्रात्रौ स्यात् प्रहरादि मे मेघास्तु कथिता देवि दिशा चाष्टौ प्रकीर्तिताः १०
For Private And Personal Use Only