________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(७०) आश्विन शुक्ल पंचम्यां सूर्यवि यदांबरे मध्यान्ह समये रक्त निरभ्र चंडभान्वितम् । तदा हि तस्य मासस्य कृष्णपक्षे सदा पुधैः विज्ञेयं वि महायुद्धं नृपाणां तु परस्परम् ६
આસો માસના શુકલ પક્ષની પાંચમને દિવસે મધ્યાન્હ સમયે આકાશમાં સૂર્યનું બિંબ જે લાલ રંગનું, વાદળાં વિનાનું અને ભયંકર કાંતિવાળું દેખાય છે તે માસના કૃષ્ણપક્ષમાં રાજાઓની અંદર મહાયુદ્ધ થવાનું એમ ડાહ્યા માણ सोभे भरे५२ सम रामपु. ५, ६
आश्विन शुक्लैकादश्यां संध्याकाले यदांबरे प्रतिच्या पर्वताकारा मेघाः कौमुदी संनिभाः ७ तदा चणक गोधमनाशो भवति निश्चितम् वृष्टितः शलभेभ्यो वा प्रोक्तमेवं जिनाधिपैः ८
આ માસના શુક્લ પક્ષની અગીયારસે સંધ્યાકાલે પશ્ચિમ દિશામાં આકાશને વિષે પર્વત જેવાં મહેટાં અને ચાંદની જેવા “વેત રંગનાં વાદળાં દેખાય તે દ્રષ્ટિને લીધે અથવા તીડને લીધે ચણ અને ઘઉંને નાશ થવાને એમ જીનેશ્વરેએ ભાખ્યું છે.
द्वादश्यामाश्चिने मासे शुक्लपक्षे निशि यदा चंद्रबिंब भवेच्छन्नं श्याम मेघैस्तदा ध्रुवम्
For Private And Personal Use Only