Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૪) શ્રાવણ મહિનામાં બુધ પૂર્વ દિશામાં અને શત પશ્ચિમ દિશામાં હોય તે ખરેખર ભારવા મહિના સુધી વૃષ્ટિ ન થાય એમ જાણી લેવું, ૨ श्रावणे शुक्लपंचम्यां स्वातियोगजलं यदा निवतिः सर्व शस्यानां प्रणा निरुपद्रवा । - શ્રાવણ મહિનાની શુકલ પંચમીને દિવસે જે સ્વાતિ નક્ષત્રના રોગનું પાણી પડે તે સર્વ ધાન્ય નીપજે અને પ્રબ પણ સુખકારીમાં છે ? श्रारणे शुक्स सान्या मस्तं गच्छति भास्करे न वृष्टो यदि पर्जन्यो जलायां संच सर्वथा ४ શ્રાવણ માસના શુકલ પક્ષની સાતમને દિવસે સૂર્યાસ્ત વખતે જે વરસાદ ન વસે તે પાણીની આશા સર્વથા મુકી श्रावणे पूर्णिमास्यां तु भावणे सलिलं यदा મિક્ષ રજા ન થવા શ્રાવણ મહિનાની પૂનમે છે શ્રાવણ નક્ષત્ર હોય અને -પાઈ કરસે તે સુકાળ વિશે બિલકુલ નિઃશંક રહેવું. ૫ श्रावणस्य त्वमावास्या सुपरागो भानार्यदि तदा मारी समुत्पातो भवति कार्तिके ध्रुवम् ६ શ્રાવણ માસની અમાસે જે સૂર્યનું ગ્રહ હોય તે કારતક મહિનામાં પાગચાળે ચેકસ થાય. ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114