________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(११)
अष्णपले स्वापाढस्य पंचमी वासरे यदा संध्याकाले च पूर्वाया मिंद्रचापो यदीक्ष्यते २३ तदा तंडुलदो हि संग्राह्यो वणिजैः सदा कार्तिके विक्रयस्तरय कथितो बहु लाभदः २४
આષાઢ માસના કૃષ્ણપક્ષમાં પાંચમને દિવસે સંધ્યાકાળે. પૂર્વ દિશામાં ઇદ્રધનુષ્ય દેખાય તે વેપારીઓએ હંમેશા ચેખાનો સંધર કરે તે ચેખા કારતક મહિનામાં વેચવાથી ભારે at थाय. २३, २४
सन्मासि कृष्णपक्षे च मध्यान्हे सूर्यमंडलम् सजलं स्याउदा षष्ठयां सत्यक्त मेघडंबरम् २५ तदा न वृष्टि विज्ञेया वर्षावधि महाजनैः नाना रोग समुत्पाता भवंति जननाशकाः २६
આષાઢ માસના કૃષ્ણપક્ષની છને દિવસે મધ્યાહુકાળે સર્વમંડલ જળવાળું દેખાય અને મેઘાડંબર ન હોય તે એક વરસ સુધી વૃષ્ટિ ન થાય, લોકોને પીડા આપનારા વિવિધ MR व्याधि तथा शा थाय. २५, २६
आषाढ कृष्णपक्ष्या हि सप्तमी वातपूरिता मेघच्छना च विज्ञेया वृष्टिदा भुवि मानुषैः २७ આષાઢ માસની કૃષ્ણપક્ષની સાતમે જે બહુજ પવન હોય
For Private And Personal Use Only