________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૧) અને આકાશમાં વાદળાં ચડી આવતાં હોય તે તેને પુષ્ટિમાં ચિન્હ જાણવા ૨૭
आषाढ पूर्णिमा रात्रौ यदि चंद्रो न दृश्यते चतुरोपि तदामासान् बलं वर्षति मापक: २८
આષાઢ સુદ પુનમની રાત્રિએ ચંદ્ર ન દેખાય તે ચાર મહિના સુધી વરસાદ પહયા કરે. ૨૮
बदि तत्रामलमंदो परिवेषयुतोऽप्रवा। सदा जगत्समुदत्तुं शक्रेणापि न शक्यते. २९
આષાઢ સુદ પુનમને ચંદ્ર નિર્મળ અથવા કુંડાળાવાજ હોય તે જગને ઉદ્ધાર કરવાને ઇંદ્ર પણ અસમર્થ ગણાય. ૨૯
यदि तत्राग्निवातः स्यादस्थिशेषा मही भवेत् दाक्षिणात्यो यदा वात स्तदा राज्यक्षयो ध्रुवम् .
વળી જે તે દિવસે અગ્નિખૂણાને વાયુ હોય તે પૃથ્વીમાં ખાલી હાડકાંજ રહી જાય અને જે દક્ષિણ દિશાને વાયુ હોય તે ખરેખર રાજ્યને ક્ષય થાય. ૩૦
तहिने नैऋते वायु दश्यते निर्जलं नभा विक्रयित्वा तदा सर्व कर्तव्यो धान्यसंग्रहः १
આષાઢ સુદ પુનમને દિવસે નેત્ય ખુણાને વાયુ છે અને આકાશમાં પાણી ન દેખાય તે બધું વેચી નાખીને પાર ધાન્યનો સંગ્રહ કરી લે. ૩૧
For Private And Personal Use Only