________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આષાઢ માસના કૃપાની રીજને દિવસે સવાર હોય અને વિજળી થાય તે કઠોળને નાશ કરનારી જાણવી. ૧૮ तृतीयायामाषाढस्य कृष्णपक्षे यदाक्रम् संध्याकाले न संछन्नं श्याम તા મારી પાસે મારિ વિશ્વના न वरं शनिवारेण युक्तयां रविणा पुनः
આષાઢ માસના કૃષ્ણપક્ષની ત્રીજને દિવસે સંધ્યાકાળે, ચલાયમાન એવા શ્યામ મેઘથી વાદળ છવાયેલું ન હોય તો જગતને વિનાશ કરનારે મરકીને ઉપદ્રવ થવાને, અને તે ત્રીજને દિવસે શનિવાર કે રવિવાર હોય તે પણ ઠીક નહીં. ૧૯, ૨૦
पूर्णमास्यां त्वमावास्या माषाढे यदि तारकाः
पतंति पूर्व दिग्भागे निशीथे धान्यनाशदाः २१ * આષાઢ મહિનાની અમાસ કે પૂર્ણિમાએ મધ્યરાત્રિએ પૂર્વ દિશામાં તાપ ખરે તે ધાન્યનો નાશ થાય. ૨૧
आषाढ कृष्णपक्षे च चतुर्थी तु शनियुता तदा चणक धान्यस्य ध्वंसो मिहिकातो ध्रुवम् २१
આષાઢ માસના કૃષ્ણપક્ષમાં એથે જે શનિવારી હોય તે ખરેખર હીમને લીધે ચણાનાં લાશ થાય. ૨૨
For Private And Personal Use Only