________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫)
धापामासः आषाढ मासे प्रथमे च पक्षे निरभ्रमातैड सुमंडलेच न चैव संगर्जति नैव वृष्टि मासस्यं वर्षति नैव मेघ १
આષાઢ માસના શુક્લ પક્ષમાં સૂર્ય મંડળ વાદળ વગરનું. હાય અને ગર્જના કે વૃષ્ટિ ન થાય તે બે મહિના સુધી વરસાદ ન જ થાય, ૧
आषाढ शुक्ल पंचम्यां मेघा वा विद्युतोऽपि वा तदा सुवष्टि विज्ञेया धान्य तृणपदा भुवि
આષાઢ માસના શુકલપક્ષની પાંચમને દિવસે જે વાદળી અથવા વિજળી થાય તે પૃથ્વી ઉપર ધાન્ય અને ઘાસ ઉપજાવનારી વૃષ્ટિ થશે એમ જાણવું. ૨
आषाढ शुक्ल पंचम्यां पश्चिमः किंतु मारुतः गर्जति वर्षते चापि शुक्रचापं च द्रश्यते संग्रहेत्सर्व धान्यानि कार्तिके हि महर्घता बहुलाभं करोति च नान्यथा मुनिभाषितम् ४
આષાઢ માસની શુકલપક્ષની પાંચમે ગર્જના થાય, મેઘ વરસે, ઇ ધનુષ્ય દેખાય છતાંય પશ્ચિમ દિશાને વાયુ હોય તે સર્વ ધાન્યને સંગ્રહ કરે, કારણ કે કારતક મહિનામાં ઘણી માત થવાની અને ઘણે શારે લાભ મળવાને. એ પ્રકારનું સુનિએનું કથન અન્યથા નથી થતું. ૩, ૪
For Private And Personal Use Only