________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) જેઠ માસના કૃપામવાને વરણે તે યાદ દિવસ સુધી વરસાદ ન થાય અને પછી જરૂર વૃષ્ટિ થાય ૨૬
ज्येष्ठस्य पूर्णिमास्या तु मुलाखत यदि પવિત્ર ર ર ા નિ નાણા ૨૭
જેઠ માસની પુનમને દિવસે જે મૂલ નક્ષત્ર વરસે તે સાઠ દિવસ સુધી વૃષ્ટિ ન થાય, પણ પાછળથી વરસાદ થાય.
ज्येष्ठस्य कृष्णपक्षे च द्वेक्षे श्रवणादिक न वर्षते न वर्षते वर्षते वर्षते सदा २८
જેઠ માસના કૃષ્ણપક્ષમાં શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્ર વરસે તે વરસાદ થાય અને કેર જાય તે વરસાદ ન થાય. ૨૮
ज्येष्ठ मासे खमावस्या पूर्णमास्यां मघापि वा दिवा वा यदि वा रात्री मेया गच्छंति नांबरे २९ अवृष्टिस्तु भवेत्तत्र नात्र कार्या विचारणा चतुर्मासावधि नूनं प्राणिनां हि भयंकरा ३० - જેઠ મહિનાની અમાસને દિવસે અથવા પુનમના દિવસે મઘા નક્ષત્ર હોય અને દિવસે અથવા રાત્રીએ આકાશમાં વાદમાં ન ચડી આવે તે ખરેખર ચાર મહિના સુધી પ્રાણીઓને માટે ભયંકર એવી અવૃષ્ટિ જાણી લેવી એ વિષે જરા પણ શંકા ન રાખવી. ૨૯, ૩૦
For Private And Personal Use Only