Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) જેઠ માસના કૃપામવાને વરણે તે યાદ દિવસ સુધી વરસાદ ન થાય અને પછી જરૂર વૃષ્ટિ થાય ૨૬ ज्येष्ठस्य पूर्णिमास्या तु मुलाखत यदि પવિત્ર ર ર ા નિ નાણા ૨૭ જેઠ માસની પુનમને દિવસે જે મૂલ નક્ષત્ર વરસે તે સાઠ દિવસ સુધી વૃષ્ટિ ન થાય, પણ પાછળથી વરસાદ થાય. ज्येष्ठस्य कृष्णपक्षे च द्वेक्षे श्रवणादिक न वर्षते न वर्षते वर्षते वर्षते सदा २८ જેઠ માસના કૃષ્ણપક્ષમાં શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્ર વરસે તે વરસાદ થાય અને કેર જાય તે વરસાદ ન થાય. ૨૮ ज्येष्ठ मासे खमावस्या पूर्णमास्यां मघापि वा दिवा वा यदि वा रात्री मेया गच्छंति नांबरे २९ अवृष्टिस्तु भवेत्तत्र नात्र कार्या विचारणा चतुर्मासावधि नूनं प्राणिनां हि भयंकरा ३० - જેઠ મહિનાની અમાસને દિવસે અથવા પુનમના દિવસે મઘા નક્ષત્ર હોય અને દિવસે અથવા રાત્રીએ આકાશમાં વાદમાં ન ચડી આવે તે ખરેખર ચાર મહિના સુધી પ્રાણીઓને માટે ભયંકર એવી અવૃષ્ટિ જાણી લેવી એ વિષે જરા પણ શંકા ન રાખવી. ૨૯, ૩૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114