________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४७) चतुर्दशी च संयुक्ता रविवारेण वृष्टिदा चतुर्मास्यां हि धान्यानां तृणानां च मता पदा २६
તે વઈશાક માસના શુકલપક્ષની ચૌદશ જે રવિવારી હોય તે ચામાસામાં સાથે વરસાદ થાય અને ધાન્ય તથા વાર નીપજે એમ પંડિતે માને છે. ૨૬
पूर्णमासी सदा माता वैशाखस्य भनेयुता पशुनाशकारी ज्योति विद्यासार विशारदैः २७
વૈશાક મહિનાની પુનમ જો શનિવારી હોય તે પશુઓને નાશ થાય એમ ન્યોતિષ વિદ્યાના કુશળ વિદ્વાનોનું કહેવું છે. ર૭
वैशाख. कृष्णपक्षस्य पंचमी मेघसंयुता राज्यभंगकरा ज्ञाता सोमवासर संयुता २८
શાક મહિનાન કૃષ્ણ પક્ષની પાંચમે જે સેમવાર હોય અને વાદળાં થાય તે રાજ્યને ભંગ કરનારી જાણવી. ૨૮
नवमी दशमी चैव विद्युद्भियदि संयुता कृष्णपक्ष्या हि वैशाखे मेघच्छन्न प्रभाकरा २९ तदाषाहे कृष्णपक्ष वृष्टि भवति निश्चितम् अहिला इव नदीवेगा उच्छलंति जलैयुताः ३०
વિશાક મહિનાની કૃષ્ણપક્ષની નેમ અને દશમે વિજળી થાય, વાદળાંઓથી સૂર્ય ઢંકાઈ જાય તે અષાઢ મહિનાના
For Private And Personal Use Only