________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२७) तहिने सूर्यमध्ये चेद् दृश्यते रक्तभान्वितम् ।। तदस्तसमये नून मत्स्यचिन्हं सकंपनम् तदाष्टदिन मध्ये हि जायते वार्घिसंभवः जलप्लवो महा घोरो ध्रुवं जगतीनाशकः ४९
વળી તે મહા સુદિ દશમને દિવસે સૂર્યાસ્ત સમયે જે સૂર્યના મધ્યભાગમાં લાલ કાંતિવાળું તથા કંપતું માસ્યનું ચિન્હ જણાય તે આઠ દિવસની અંદર ખરેખર અત્યંત ભયકર તથા જગતને નાશ કરવાવાળી સમુદ્રની રેલ ફરી વળે.
तहिने पूर्व दिगभागे यदा हि मेघमंडलम् पीतमभं प्रभाते च मेघमार्गे तु दृश्यते ५० तदा ज्वरोत्पत्ति शैंया मनुष्येषु भुवि ध्रुवम् । विनाशश्व तथा तेषां ततो ज्ञेयो भयप्रदः ५१
માહ શુદિ દશનને દિવસે જે આકાશમાં પૂર્વ દિશામાં પ્રતે પીળી કાંતિવાળું વાદળાનું મંડળ દેખાય તે આ પૃથ્વી ઉપર માણસમાં ખરેખર તાવની ઉપત્તિ થાય અને તેથી તે માંહુસેને ભંયકર વિનાશ થાય. પ૦, ૫૧
तहिने नैऋते भागे यदा च विद्युदर्शनम् :
तदा गर्भवती नारीध्वंसो भवति निश्चितम् ..५२ છે. તે દિવસે જે નત ખુણામાં વિજળી દેખાય તે રેખર ઝવતી સ્ત્રીઓને મને થાય. પર
For Private And Personal Use Only