________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
.
८
(३७) काल्गुनस्य च मासे चमकते मामी की सुभिक्षं च समादेश्यं शस्यनिष्पत्तिरेव में
ફાગણ માસની શુકલ નવમેને દિવસે વરસાદ વરસે ના ચુકાળ થાય અને ધાન્ય નીપજે. ૬.
चैत्र मास. चैत्र मासस्य संक्रांती यदा वर्षति वारिदः .. विचित्रं जायते शस्यं वैशाख ज्येष्ठयो स्तदा १
ચૈત્ર મહિનાની સંકાતે વરસાદ વરસે તે વિચિત્ર પ્રકારનું ધાન્ય પાકે, અને વૈશાકે તથા જેષ્ઠ માસની સંક્રાતિએ વરસાદ
સે તે તેજ પ્રમાણે ધાન્ય નીપજે. ૧ ' चैत्रे वा श्रावणे वापि पंचाळ यदि चागताः दुर्भिक्षं हि तदा ज्ञेयं कथितं पूर्वसूरिभिः ३
ચેત્ર અથવા શ્રાવણ મહિનામાં જે પાંચ રવિવાર આવે તો ખરેખર દુકાળ જાણવો એમ પૂર્વાચાર્યોએ કહી રાખ્યું છે. ૨
चैत्रस्य शुकलसप्तम्यां मेघच्छवं यदा नभः । निर्मला वा दिनः सर्वा दृश्यन्ते वायुना सह ३ गोधूमास्तत्र रहीयान् महानुपि पुदिवान् । संप्राप्ते भोरणे मालि लामो हि निगुनो भोट
For Private And Personal Use Only