________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬).
જો ફાગણ મહિનામાં મુમના અસ્ત થાય તા છ મહિના સુધી, પ્રાણીઓને ભય સ્થાપના :ખલિત દુકાળ પડે એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલું છે. ૧
ય
फाल्गुने सप्तमी चैव अष्टमी नवमी तथा
एकादशी च शुक्ला स्यात् कृतिका रूमसंयुता २ भाद्रपदे त्वमावास्या द्रोणमेघ प्रवर्षति ज्योतिक इति प्रोक्तं श्री हरिभद्र सूरिणा
३
કાંગણું મહિનાની શુકલપક્ષની સાતમ, આઠમ, નામ અને ઋગીયારશ જે કૃતિકા નક્ષત્રવાળી હૈાય તેા ભાદરવા માસની અમાસે એક દ્રોણુંપ્રમાણ મેઘ વચ્ચે, એમ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પેાતાના ન્યાતિશ્ર્ચક્ર નામના ગ્રંથમાં કહ્યું છે. ૨,૩
फाल्गुन शुक्ल सप्तम्यां पूर्णमास्यां तथैव च निर्वाता गगने मेवा ज्येष्ठे हि वृष्टिदा मताः
''
ફાગણ શુદ્ધિ સાતમે તથા પુનમે આકાશમાં વાયુવિનાનાં વાદળાં થાય તે તે જેઠ મહિનામાં જરૂર વરસાદ લાવે. ૪ फाल्गुनस्य शुक्लाष्टम्यां यदा विद्युद्धि नैऋते तदाषाढ शुक्ले पक्षे नैव वर्षा भवेद् धत्रम् ५
ફાગણ માસની શુકલ મષ્ટમીએ નૈઋત ખુણામાં વિજળી થાય તે અષાઢ મહિનાના શુકલપક્ષમાં ખરેખર બિલકુલ વસ્સાદ ન થાય પ
For Private And Personal Use Only