________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
दशम्यां कृष्णपक्षे तु माघमासे प्रवर्षति तदा द्विदल धान्यस्य मूल्यवृद्धिः प्रजायते
૩.
માહુ મહિનાના કૃષ્ણપક્ષની ઃશમીને દિવસે જે વસાદ થાય તા કઠોળના ભાવ ઘણા ઉંચા એલાય. ૮૦ दशम्यां स्वातियोगे यदि पतति हिमं माघ मासेधकारो बातो वा चंडवेगः सजल जलघनो गर्जते वाध्यजस्रम् विद्युन्मालाकुलं वा तदपि हि च भवेाष्ट चंद्रार्कतारं विज्ञेया प्रावृडेषा मुदितजनपदैः सर्वशस्यै रुपता ८१
માત્ર માસના કૃષ્ણપક્ષની દશમીએ જે સ્વાતિ નક્ષત્રના યોગ હાય તથા હિમ પડે, અંધકાર થાય, અત્યંત વેગવાળા વાયુ વહે, જળ ભરેલાં વાદળાં હુંમેશાં ગર્જના કરે, વિજળી ચમકે, સૂર્ય, ચંદ્ર અને તારા દેખાતા બંધ થાય તા હષિત થયેલા લાકોએ સર્વ પ્રકારના ધાન્યને ઉત્પન્ન કરનારા વરસાદ થશે એમ જાણી લેવું. ૮૧
माघस्य नवमी कृष्णा दशम्येकादशी तथा सवाता विद्यता युक्ता शस्यनाशप्रदा मता ८२
માઘ માસની કૃષ્ણપક્ષની નામ દશમ તથા અગીયાથ તે વાયુ તથા વિજળીએ સહિત હોય તે તેને ધાન્યના નાશ કરનારી લેખવી. ૮૨
For Private And Personal Use Only