________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) तृतीया अभ्रसंयुक्ता निर्जला गर्जता यदा, गोधूमांस्तत्र गृहीयाघांधैव विशेषतः .. ७२
જે માહ માસની અંધારીયા પક્ષની ત્રીજ વાદળાંવાળી હોય અને વૃષ્ટિવિના ગજેના થાય તે ઘઉંને સંઘરે કરી - અવે તેમજ જવને તે ખાસ કરીને સંઘરી રાખ ૭૨
चतुर्थी मेघसंयुक्ता बिंदुभिर्जलसंभवः । नालि फेर फलानीह महाणि भवंति हि. ७३
માહ વદિ ચોથ વાદળાંવાળી હોય અને પાણીનાં ટીપાં પડે તે અહીં નાળીયેરનાં ફળ ખરેખર બહુજ મેંઘાં થાય. ૭૩ पंचमी मेघमंयुक्ता यदा बिंदु विवर्षता, उदग्र वायु संयुक्ता भाद्रपदे न वर्षति.
મહા વદ પાંચમને દિવસે ખાલી વાદળાંજ થાય, પાણી ન પડે અને અત્યંત પ્રચંડ પવન ફુકાય તે ભાદરવા મહિને સૂકે નીવડે. ૭૪
षष्ठी सबिंदुका ज्ञेया निरमा निर्मला दिशः कार्पास संग्रहे तत्र लाभो भवति पुष्कला ७५
મહા વદિ છઠે, જે દેહાં પાં પડે અને દિશાએ વાદલાં વિનાની ચાખી હોય તે કપાસનો સંધરે ક. કેમકે તેથી ઘણે લાભ થાય. ૫
७४
For Private And Personal Use Only