________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬ માહ શુદિ દશને વિસે ધ્યાકાળે પશ્ચિમ દિશામાં વિકાપાત થાય તે રાજાઓનો નાશ થાય. ૬૭
न माघे पतितं सील ज्येष्ठे मूलं न वृष्टिकृत् , नार्दायां पतिता वृष्टि र्दुष्टकालस्तदा भवेत् . ६८
જે માહ મહિનામાં ટાઢ ન પડે અને જેઠ શુદિ પડવાને દિને મૂલ નક્ષત્ર ન વરસે, તેમજ આદ્ર નક્ષત્ર કરૂં જાય તે દુકાળ પડે. ૬૮
पंचार्काः पंच भौमाश्च पंच सूर्यसुतास्तथा, एक मासे यदायाता स्तदा दुर्भिक्ष संभवः ६९
એક જ મહિનામાં પાંચ રવિવાર પાંચ મંગળવાર તથા પાંચ શનિવાર આવે તો પણ દુકાળ પડે ૬૯
सर्वेषु चैव मासेषु रुक्षवृद्धिः मुभिक्षकृत्., माघस्य प्रतिपच्चेव साता मेघवर्जिता.
સઘલા મહિનામાં નક્ષત્રની વૃદ્ધિ થાય તે સુકાળ થાય અને માહ મહિનાને પડ વાયુ સહિત હોય તે વરસાદ ન થાય 90
द्वितीया मेघ संपूर्णा पौधाणे यदा भवेत्, सविधुजायते तत्र धाप्रमूल्यः चतुर्गुणं ७१
મહા વદિ બીજને દિવાળી અને વિજળી હોય તે ત્યાં ધાન્યનું મૂલ્ય ચારગણું થાય. ૭૧
For Private And Personal Use Only