________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) ને વાત જ મારા पूर्वदिग्यदि मध्यान्हे दुकालो हि तदा भरेत् २
વળી તે દિવસે રવિવાર હોય અને મધ્યાકાળે લાલ રંગનાં વાદળાં પૂર્વ દિશાને રગે તે ખરેખર દુકાળ પડે. ૨૪
तहिने शनिवारश्चेत् पातः सूर्यश्च छादित धुम्रतुल्यै यंदा मेथै स्तदा मारी न संशयः... २५
વળી તે દિવસે શનિવાર હેય અને પ્રસાતમાં સૂર્ય - માડા જેવાં વાદળાંથી આચ્છાદિત થ હોય તે કરીને ચેકસ ઉપદ્રવ થાય. ૨૫ पौषे मूल भरण्यांत चंद्रमानेन सा के आर्द्रादौ च विशाखाते रवेर्मान न वर्षति. २६
વાદળાંવાળા પોષ મહિનામાં મૂળ નક્ષત્ર તથા ભરણી નક્ષત્રમાં જેટલે ચંદ્રમા હેય તેના માનથી (પ્રમાણથી) આ દ્રથી માંડીને વિશાખા સુધી સૂર્યના માને કરીને વરસાદ વરસે છે ૨૬ पौषस्य पूर्णमासी चेना च घटिका प्रयम् ' , धान्यराशिप्रदा मयां तदा वर्षा शुभा भवेत्. २७
વળી જો પિષ સુદ પુનમ ત્રણ પૈડી આછી હોય તે પૃથ્વી ઉપર ધાન્યના મહટા સમૂહને આપનારા થાય.
For Private And Personal Use Only