________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) મહા સુદિ છઠ ને શનિવારે હોય તે ખરેખર અંસાડ મે, હિના અંધારીયામાં વરસાદ થાય. ૧૫
गतीयां घटिका पंच रात्रो तत्र दिने यदा.. . तारकाणां भवेत्पातः प्रतीच्या मनिवारतः १६ पशूनां च तदा नाशो भवति हि तृणैर्विना यतो विदुरपि वृष्टे भाति नो वर्षावधिम् . १७
વળી તે દિવસે પાંચ ઘડી રાત્રી ગયા બાદ જે પશ્ચિમ દિશામાં ઘણ તારા ખરે તે ઘાસ વિના ખરેખર પશુઓને નાશ થાય, કારણુંકે એક વરસ લગી વરસાદનું બિંદુ પણ ન પડે. ૧૬, ૧૭
શ્રી સમંત દારાર્થે વતાવેલો વિધિ.
મહા સુદ છઠને દિવસે પ્રાગ દ્વારા વરસાદની પરીક્ષા કરવાનો વિધિ શ્રી સમંત ભદ્રાચાર્યે પિતાના તિનિર્ણય નામના ગ્રંથમાં નીચે પ્રમાણે કહ્યો છે –
* મહા શુદિ છઠને દિવસે સૂર્યોદય સમયે એક કુમાશ્કિાએ સૂર્ય સન્મુખ આક્રશ પ્રદેશમાં ત્રીસ પલ સુધી દ્રષ્ટિ રાખીને પયંકાસને પાટલા પર બેસવું. પિતાની સામે હાથ પહોંચે ત્યાં સુધી નિમેળમાણીથી ભરેલી એક કાંસાની ગેળ થાળી રાખવી. પછી તે થાળીમાં કુમાષ્કિાએ પિતાની અનામિકા આંગળીથી, તેલમાં પલાળેલાંકિ ના ત્રણવાર છાંટણ નાખવાં અને “નો सर्वाय ॐ नमरे मेषाभिमतने अस्यां स्थाल्यां अवतरतु स्वाहा" એવી રીતને મંત્ર પિતા એ લિમાં રાખેલાં કરેણનાં
For Private And Personal Use Only