________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
माघ शुक्लस्य चाष्टम्यां शनिवारो ग्रदा भवेत् . तद्रा वृष्टिः शुभा चोक्ता चतुर्मासि जिनाधिपैः : २४ * વળી મહા શુદિ આઠમને દિવસે શનિવાર હોય તે માસામાં સારો વરસાદ થાય એમ જિનાધિપએ કહેલું છે. ૨૪ 'नभसि हि प्रभाते च माघ शुक्लाष्टमी दिने इंद्रचापो यदा त्वों दृश्यते घटिकावधि २५ तदा मारी समुत्सातो जायते जननाशकः विदेशगमनं कार्य ततो जीवितवांछिभिः २६
વળી માહ શુદિ આઠમને દિવસે પ્રભાતમાં જે એક ઘડી સુધી અરધું ઇંદ્રધનુષ્ય દેખાય તે માણસને નાશ કરનાર મરકીને ઉપદ્રવ થાય માટે જીવિતની ઈચ્છા રાખનારાઓએ પરદેશમાં ચાલ્યા જવું. ૨૫ ૨૬
जायते तद्दिने चैवं धूलिवृष्टिर्यदांवरे मध्यान्हे नैऋते भागे तदा दुष्कालसंभवः २७
વળી તે માહ શુદિ આઠમને દિવસે જે આકાશમાં મધ્યાહુ કાળે નેત્રત દિશામાં ધુળની વૃષ્ટિ થાય તે દુકાળ પડે. ૨૭
माघ शुक्लाष्टमी चैव दुर्दिना यदि जायते
सदा पशुविनाशः स्याद्विविध व्याधिभि ध्रुवम् २८ . - મહા સુદિ આઠમને દિવસે વાદળાં થાય તે ખરેખર મહેક પ્રકારનાં રોગથી પશુઓને વિનાશ થાય. ૨૮
For Private And Personal Use Only