Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૭*
છે અને આપણે આશા રાખીએ કે આ સંસ્થા સમાજ શ્રી મહાવીર વિદ્યાલયનો ચિરઋણ રહેશે આવા સેવકથી વંચિત રહેશે નહિ.
એમાં શક નથી. તેનું અનુકરણરૂપે અન્ય સંસ્થાઓ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી મુંબઈ પણ કાર્ય કરતી થઈ તે પણ તેની સફળતાની
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મુંબઈ શહેરના નિશાની છે. મારી પત્નીની બિમારીને પ્રસંગે મને શિક્ષણક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે—ખાસ કરીને જે અનુભવ થયો તે તો ખરેખર આંખ ઊઘાડી દે જૈન વિદ્યાર્થીઓ માટે. ભવિષ્યમાં આ સંસ્થા એની તેવા હતા. હું જે જે નામાંકિત દવાખાને ગયો. ઉપયોગિતા જાળવી રાખે એ મારા શુભાશિષ છે.
છે. ત્યાં ત્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ભણી ગયેલા
અનેક દાક્તરે જોયા-જાણ્યા અને મને થયું કે પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી અમદાવાદ
સમગ્ર મુંબઈને માટે તો આ વિદ્યાલય આશીર્વાદ . બીજમાંથી જેમ વૃક્ષ ઊગે, વધે અને સોને
રૂપ છે. તે જ પ્રમાણે અન્યત્ર પણ દાક્તરો કે પિતાને શીતળ છાંયે તથા મધુર ફળ આપે તેમ
એન્જિનિયરો જે સાર્વજનિક સેવાઓમાં રત છે, સંસ્થાએ પિતાની બીજ રૂપ મૂળ સ્થિતિમાંથી
તેમાંના ઘણું મહાવીર વિદ્યાલયના છે—એ પણ અંકુરરૂપે પ્રગટી સમાજની ઉદારતાનાં ખાતર પાણી વડે પોષણ પામી વર્તમાનમાં એક ઘટાદાર અને
જાણી શકાયું છે. આમ મહાવીર વિદ્યાલયે માત્ર
જૈન સમાજની જ સેવામાં ફાળે નથી આ પણ મધુર ફળ આપનાર વક્ષનું રૂપ ધારણ કરેલ છે તે
સમગ્ર ભારતની સેવા કરી છે, માનવસમાજની સાથે સમાજને પિતાને શીતળ છાંયે આપી મધુર
સેવામાં અમૂલ્ય ફાળો આપે છે એમ કહી શકાય. મધુર ફળે પણ ચખાડવા માંડ્યાં છે. સંસ્થાએ
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આગમ પ્રકાશનનું મહઆજ સુધીમાં સમાજની અને દેશની સેવામાં અનેક
ત્વનું કાર્ય ઉપાડયું છે તે જે પૂર્ણ થાય તો તેની કુશળ એંજિનિયર તથા ડોકટરો પૂરા પાડવા સાથે
યશકલગીમાં અપૂર્વ તેજ આવશે, એમાં શંકા નથી. ચતુર સાહિત્યશાસ્ત્રીઓ પણ પૂરા પાડ્યા છે અને
વિદ્યાલયની પ્રવૃત્તિ વિકાસ પામે અને ઉત્તરોત્તર પિતાનું નામ “મહાવીર જૈન વિદ્યાલય” સાર્થક
વધારે છાત્રો તેનો લાભ લે તેવું થાય તો વિદ્યાકરેલ છે. જમાને વિજ્ઞાનપ્રધાન છે એટલે ઉત્તમ
લય દ્વારા ભાવી ભારતના નિર્માણમાં એક મહત્વને રસાયન શાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ,
ફાળો જૈન સમાજ મારફત થશે એમ મારું માનવું છે. અને કાયદાશાસ્ત્રીઓ વિના સમાજનાં અનેક કાર્યો અટકી પડે છે. આ રીતે વિચારતાં મહાવીર જૈન શેઠશ્રી કેશવલાલ લલુભાઈ અમદાવાદ વિદ્યાલયે જે ફાલ ઉતારેલ છે તે સમાજ અને દેશ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યકર્તાઓ માટે અત્યંત ઉપયોગી છે. એટલે એમ કહેવું જોઈએ ઉત્સાહપૂર્વક તેનો સુવર્ણ મહોત્સવ ઊજવે છે. તેમ કે મહાવીર વિદ્યાલયે આજ સુધીની પોતાની કાર જ ઉત્સાહથી તેને આવા સારા વહીવટદારો દરેક કિર્દીમાં સમાજ અને દેશને પિતાનાં અનેક મધુર રીતે વધારે ને વધારે ઉન્નતિ પમાડે અને વિદ્યાલય ફળો ચખાડ્યાં છે એ શક વિનાની વાત છે. મહા- હજી પણ વધારે ફાલે-ફૂલે એવી અભિલાષા. વીર વિદ્યાલય જૈનધર્મને પૂરેપૂરું વફાદાર રહીને શ્રી રવિશંકર રાવળ
અમદાવાદ જ પોતાની પ્રવૃત્તિ કરી રહેલ છે અને સમાજ દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈન કેમ માત્ર ઉદારતાપૂર્વકનું પોષણ મેળવી પોતાના નામને દ્રવ્યની જ સાધના કરે છે એવી લેકવાણીને ખોટી * સાર્થક કરી જ રહેલ છે.
પાડી છે. વર્ષોવર્ષ આપ જે વિદ્યાર્થી-સમુદાયને પં. શ્રી દલસુખભાઈ માલવણિયા ટેરેન્ટે જ્ઞાનોપાર્જન માટે સહાય કરતા રહ્યા છે તેને લઈને - જૈન સમાજના કેળવણીના ક્ષેત્રે જે સૂઝબૂઝથી સંખ્યાબંધ સુશિક્ષિત નરનારીઓને સમાજ આગળશ્રી મહાવીર જૈન વિદ્યાલયે કામ કર્યું છે તે માટે આવ્યા છે અને તે જ સાચી જૈન વૃત્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org