Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮
કે ૧-૨-૩
તા. ૨૨-૮-૯૫ .
: ૧૩
સોંમાં અડગ રહે એથી બહુ નવાઈ પામવા જેવું નથી. જે એવા આત્માઓ પણ 4 ચલિત થઈ જાય, તે પછી અચલ રહે કેણ? એ મહાપુરૂષોની મહત્તા ઘટાડવાને માટે
આ ચર્ચા નથી. આ ચર્ચાને હેતું જ છે. આપણને એ બધામાં કેમ બહુ નવાઈ લાગે છે, રોજ ખાસ વિચારવું છે. આપણને એમ થવું જોઈએ કે-“આપણે પણ એમના જેવું કેમ ન કરી શકીએ?* અભયાને ઘણુ ઘણુ પ્રયત્ન કર્યો, પણ શ્રી સુદર્શનનું એક રૂંવાડું ય ન ફરકયું. અંગથી અંગ લગાડે, અંગસ્પર્શદ્વારા કામચેષ્ટા કરે, છતાં 8 શ્રી સુદર્શન કાયોત્સર્ગમાં સ્થિર રહે, એ ઓછી વાત છે? એવા સંગમાં શ્રી સુદછે શન જેવા જ ટકે ! પણ એથી–“આપણાથી કાંઈ ન બને એવો નિર્ણય ન કરતાં છે આવી વાત આવે ત્યારે ડુંગર દુરથી રળીયામણાની જેમ એની અસરથી દૂર ન રહો. આ
શ્રી સુદર્શનને માટે અભયારણી નિષ્ફળ નિવડી, એ વસ્તુ કમ કિંમતી નથી ? છે પણ વાત એ છે કે-વિષયે જે વિષ જેવા લાગી જાય અને સર્વ કેળવાય, તે જ એમ 5 છે બની શકે. બી સુદર્શન જે કરી શકયા તે શાથી કરી શક્યા, એ વિચાર ! ઘરમાં છે દેવાંગના જેવી સ્ત્રી હોય, આગ્રહથી પીરસતી હેય, ભેજન રસવાળું હોય અને ખૂબ ) છે મેજથી ખવાતું હોય પણ બરાબર એ જ વખતે ખબર આવે કે “પેઢી ઉડી !”—તે ! ૨
સભા 2 રસ ઉડી જાય. 8 કેમ? સામગ્રી મૌજુદ છે, ખાવાની ભૂખ છે, ખાદ્ય પદાર્થો સ્વાદિષ્ટ છે, દેવાં. 8 છે ગના જેવી બત્રીને આગ્રહ છે, છતાં રસ ઉડી ગયે, એનું કારણ વિચારે પેઢી ઉડવાની * ખબર મળતાની સાથે જ ક્ષણ પહેલાંને અપૂર્વ આનદ ઉડે અને શેકસાગર રેલે. એજ તે રીતિએ અન તજ્ઞાનિઓના કહેવાથી જેઓ વિષયોપભે ગના પરિણામે શેકની પરંપરા ૪ દેખે, તેને ગમે તેવા પણ વિષયે પણ મુંઝવે ? નહિ જ, પણ આજે મેટા વર્ગની એ તે દશા છે કે-સાનિના કહેવા મુજબની અનન્તી ભવપરંપરા દેખાતી નથી અને એથી જ $ વિષયે તરફ ઘસાયે જાય છે ! છે અનન્તજ્ઞાનિઓએ પ્રરૂપેલા માર્ગ ઉપર જે વાસ્તવિક પ્રતીતિ થઈ જાય, તે વિષ- ૨
થી ન મંગાવું એ મુશ્કેલ નથી. છે વિષા પ્રત્યે ખીચાવાથી આવતું અનિષ્ટ, જે જ્ઞાનિઓએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે છે, તે જે છે રાબર યે બેસી જાય, તે ગમે તેવા વિષયેની સામગ્રી સામે પણ અકકડ છે છે અને અણનમ રહેવાની સત્વશીલતા અમે કેળવી શકે છે. મહાપુરૂષોએ કારમી આફત છે વેઠી અને મનને મલિન થવા દીધું નહિ, એ પ્રતાપ મુખ્યત્વે માર્ગ ઉપરની પ્રતીતિને 8 છે. શ્રી સુદર્શનમાં માર્ગ ઉપર કેટલી જમ્બર પ્રતીતિ હશે, એ ખૂબ વિચારે. તમને જે