Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
YOR YOR
વર્ષ : ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૧૧
પણ તેની અસર ન થઈ. પર્યંતની જેમ શ્રી સુદર્શન નિશ્ચલ જ રહ્યા. જડ પુતળાને જેમ કશી અસર ન થાય, તેમ શ્રી સુદનના મન ઉપર કશી જ અસર ન થઈ.
શ્રી સુદર્શનની આ નિશ્ચલતા સામાન્ય કેટિની નથી. આત્માને આત્માનું વાસ્તવિક ભાન થયુ હોય અને જીવનમાં સંયમસવને ખીલવ્યું હેય, ઇન્દ્રિયા તેમજ મન ઉપર કાબુ કેળ૨ે હાય, તેા જ આવા ઉપસમાં પણ જરાય ચલાયમાન થયા વિના મતમાં સ્થિર રહી શકાય. આ નિશ્ચલતા ઘણી ઉંચી કક્ષાની છે, પણ આપણે તેના બીજી દૃષ્ટિથી વિચાર કરીએ. આજે તે કાઇ પણ પુણ્યપુરૂષનુ દ્રષ્ટાન્ત આવે એટલે માટે ભાગ કહી ૩ કે-એ મહાપુરૂષ. એમનાથી એ મને. આપણે તેા હાથ જોડીએ. આપણાથી કાંઇ બને– કરે નહિ.' આ રીતિએ સારામાં સારી, કરવા જેવી અને ધારે તેા કરી શકાય એવી પણ વાતામાંથી આજના ઘણાએ હાથ ખ'ખેરી નાખે છે, એવાએની સામે આપણે એ વસ્તુ લાવવી છે કે-મહાપુરૂષોએ જે કર્યુ. તે કરવુ સહેલું જ છે એમ નથી. મહા દુષ્કર છે, પર'તુ જો આપણા આત્મા ચૈાગ્ય માગે કેળવાઈ જાય અને મન મજબૂત બની જાય, તે એવી ઘણી વસ્તુએ છે, કે જે આપણે પણ ધારીએ તા અમુક પ્રમાણમાં કરી શકીએ. આપણે તે કાંઇ કરી શકીએ જ નહિ'-આવી નિ`ળતા જયારે મનમાં ઘર કરી જાય છે, ત્યારે કોવતવાળા આદમી પણ પોતે જ પેાતાની મેળે પામર બની જાય છે : પણ ધર્મના માર્ગે આવેલાની એ સ્થિતિ નહિ હાવી જોઈએ.
શ્રી સુદČન જેવા સમ સત્ત્વશીલ આદમીએ જે નિશ્ચલતા બતાવી, જે દ્દઢતા દેખાડી, તે એવા પરમ પુણ્યાત્માઓને માટે બહુ મેટી વાત ન ગણાય. જે આત્માઓના શમ રોમમાં શ્રી જિનેશ્વરદેવનુ શાસન પરિણમ્યું છે, જેમના હહૈયામાં વિષયા માત્ર વિષ જેવા જ દે એમ બરાબર લાગી ગયુ છે અને જે આત્માઓએ પેાતાની ઇન્દ્રિયા તથા મનને વશીભૂત બનાવી વધેલ છે, તે આત્માની સામે વિષયાની ગમે તેવી સામગ્રી આવી પડે, તે પણ તે આત્મા મુંઝાય નહિ તે સ્વાભાવિક છે. વિષયા વિષ જેવા છે, હુ... જુદા છુ', આ જીદુ' છે, આમાં ડુબ્યા તે। મારૂ ધાર્યુ નહિ ફળે, આ વિગેરે જેના રામરામમાં વ્યાપી જાય, તે કારમા ઉપસર્ગોના પ્રસંગે પણ સ્થિર કાઈ કહે ?–ફલાણા મુનિએ બહુ ઉપસર્ગ સહ્યા' તે આપણે કહેવુ કે મુનિ કહેવાય અને શિકત છતાં ઉપદ્રવ ન વેઠે તે નવાઈ કહેવાય ! શ્રી મુનિએ ઉપસર્ગ નહિ વેઠે તેા કાણુ વેઠશે ?”
રહી શકે છે. બરાબર છે. જૈનશાસનના
એમ ખરાખર
લાગી જવું જાય, તા-‘અમુક આકૃત ન
વત એ છે કે-દુનિયાના વિષા વિષ જેવા છે જોઇએ. દુનિયાના વિષયા જો ખરાખર વિષ જેવા લાગી વેઢાય : આમ કેમ બને? આ કેમ સહાય ?–એવી આજે જે માયકાંગલી વૃત્તિ આવી