________________
ન સામુદ્રિકના પાંચ
૧૪૫ કહે છે. જેની બ્રમરો વચ્ચે કે કપાળ વચ્ચે સુસિનગ્ધ મશક હોય તે રાજપની થાય છે. ડાબા કપિલની અંદર જેને મશકથી લાલાશ દેખાતી (અર્થાત્ લાલ રંગને મશક) હોય તે તે સ્ત્રી પ્રાય: મિષ્ટાને ભોજન કરનારી ( અર્થાત્ સુખી) થાય. સ્ત્રીઓના શરીર ઉપર હૃદયમાં જે લાલ મશક કે તલ હોય તે તે સ્ત્રી ધનધાન્ય યુક્ત અને પતિને પ્રિય પત્ની થાય છે. જે સ્ત્રીના જમણા સ્તન ઉપર લાલ તલ કે મશક હેય તે સ્ત્રી ચાર પુત્રી અને ત્રણ પુત્રને જન્મ આપે છે. ડાબા સ્તન ઉપર ખરાબ તલ હિય તે તે સ્ત્રી એક જ પુત્રને જન્મ આપે છે, અને પછી વિધવા તેમજ દુઃખી થાય છે. ગુહ્યાંગના છેડે યા જમણી બાજુએ જે લાલ તલ હોય તો તે સ્ત્રી રજપત્ની યા રાજમાતા થાય છે. જેની નાસિકાના અગ્રભાગમાં લાલ રંગને સ્પષ્ટ મશક હોય તે સ્ત્રી રાજપત્ની થાય છે. અને રાજમાતા પણ થાય છે. જેની નાસિકાના અગ્રભાગમાં કાળા તલ હોય તે સ્ત્રી પતિને નાશ કરે છે. અને ખાસ કરીને વ્યભિચારિ શું થાય છે. નાભિની નીચે મશક, તલ યા લાંછન હોય તો તે સ્ત્રી કલ્યાણિની થાય છે. જેની પગની ઘુંટીએ મશક, તલ કે લાંછનવાળી હોય, તે સ્ત્રી ધનધાન્ય રહિત તથા દુઃખી જીવન ગુજારે છે. જેના ડાબા હાથે, કંઠની ડાબી બાજુએ, અથવા ડાબા અંગે (ગમે ત્યાં) મશક કે તલ હોય તે રી પહેલા ગર્ભે પુત્રને જન્મ આપે છે. મશક, તિલ કે લાંછન સ્ત્રીઓને જે સ્થાનમાં હોવાથી અશુભ ફળ આપે છે તે જ જગ્યાએ જે જમણું અંગમાં હોય તે તે ઘણે જ કલેશ આપનાર બને છે. ૧ થી ૧૫
प्रकृतिदिविधा गदिता स्त्रीणां श्लेष्मादिका स्वभावाख्या ।। प्रथमा सापि त्रेधा द्वादशधा भवति पुनरन्या છે ? नारीमतेऽस्ति प्रकृतिः सत्यप्रियभाषिणी स्थिरस्नेहा ।। बहुप्रसूर्ति लमते नीलोत्पलदूर्गाकुरश्यामा |૨૭ स्निग्धनखरोमत्वंनारी सुविलोचना क्षमायुक्ता ॥ सुविभक्तसमावयवा बहुसत्यापत्यवीर्ययुता
૨૮ | अस्थूला सरसा त्वक्प्रसूनतुल्यानुलेपना सुभगा ॥ धर्मार्थिना कृतज्ञा दयान्विता कमलपदा सुमुखी | ૨૧ प्रच्छन्न धृतवेषा क्षुत्तृष्णाक्षमात्रपोपेता॥..... मितवचना पानभोजनसमया मातले पृथुलनयना ॥ २० ॥ साधारणसुरतेच्छा निद्रालुः शीतमांसलश्रोणिः ॥ जलदजलाशयजलजकृतवांछा या भवेस्स्वप्ने છે ? તે