Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 369
________________ જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ એનો નાશ થાય છે. ઉત્તર વર્ષોથી વિજય થાય છે. અધર વર્ષોથી જયપરાજય કંઈ થતું નથી. પરંતુ અધરાધર વર્ષોથી પરાજય થાય છે, તેમાં સંદેહ નથી. 18 થી 22 जइ पढमवरखरमहरं अवसाणे उत्तरखरखरं पण्हा // ता उत्तरो सुवलियं विवरीयं ताण विवरीयं // 23 // पढम सरेणययुत्ता पन्हे मत्ता विवज्जिया वण्णा // अणमिहदिण्णाम आदे पअडंतिय जीवचिंताई // 24 // ससितिअ पंचम सत्तम नवमसरा रुसंखसरसहिया // कचटा पंचमहीणा सहिया यसहेहि जीवक्खा // 25 // बीयं छट्टो सरलं सविसग्गा तहवि वसख्खरोपेयं // तह उण पंचमहीणा तपवग्गा धाउणामाउ // 26 // ईऐऔसरजुत्ता यरलवशषसा उत्रणनमाईं // एआरहमृलखा पयासिया जिणवरिदेण // 27 // જ્યારે પ્રશ્નમાં પહેલે અક્ષર અધરસજ્ઞક હોય, અને છેલ્લે અક્ષર ઉત્તરસંજ્ઞક હોય ત્યારે ઉત્તર અક્ષર બળવાન બને છે. આનાથી ઉલટું હોય તે ઉલટું થાય છે. અર્થાત્ પાછલેવર્ણ બળવાન છે. કેવલ પ્રથમ રવર અકારથી યુક્ત થએલા વણે જ પ્રશ્નમાં હોય. બીજા કોઈ સ્વરથી યુક્ત નહાય, તે વણે અનલિહિત નામના થાય છે. અને તે ચિંતાનું પ્રકાશન કરે છે. અ, ઈ, ઉ, એ, ઓ અને G, RA:, 1, स, तथइध, 530 मे पातु नाम छ. , 4, मो, मे વર તથા યરવશષહ, 3, અણનમ એ અગિયાર અક્ષરે મૂલસંજ્ઞક છે, એમ જિનવરેએ પ્રકાર્યું છે. 23 થી 27 मुठ्ठो जीवक्रखरए मूलं जीवपि मूलववखरण धाउं // उण जाणिज्जह धाउक्खरएण कि चोज्जं // 28 // बहु पढमवग्गवण्णा अह बहुबिंदु विसज्ज संजुत्ता // बहु अवबाहुवन्ना तह पन्हे ता सुन्ने मुट्टिचिंताई // 29 //

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376