Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 375
________________ 15 જન સામુહિકના પાંચ થે શાલ ( દેવદારૂ) ઈત્યાદિ વૃક્ષોનું સૂચન કરે છે. સાતમો સ્વર પણ તેવું સૂચવે છે. આલિંગિત, અભિપૂજિત તથા દગ્ધ વણે અનુક્રમે સાધારણ જલના આધારે થનારાં, પાણકીનારાનાં તથા જલમાં થનારાં વૃક્ષોનું સૂચન કરે છે. ઉત્તરસંશક વર્ષો અશોક ઈત્યાદિ ઉત્તમકે ટીનાં વૃક્ષોનું, અધરસજ્ઞક વણે હલકી કેટીનાં વૃક્ષોનું, અને દધ્ધ ઘણે દૂર પ્રદેશના વૃક્ષોનું સૂચન કરે છે. પ્રશ્નમાં રહેલા સંયુક્ત વર્ણ કળેલા વૃક્ષનું અને અસંયુક્ત વર્ણ ફળ વગરના વૃક્ષનું સૂચન કરે છે. એમ કેવલી પુરુએ કહ્યું છે. 58 થી 64 तहदिय महसा सपक्ख अपुणो विमास्स वित्तहयवत्सरए / जहसंख लहमुहं एसु असलेसु वग्गेसु // 65 // उत्तर वण्ण पहाणे उत्तरमअणं पयासए पन्हे // अधराखर पहाणं दक्षिण मअणं ण संदेहो // 66 // पढमक्खरेण मसिरो महुउ तहा बीअएण वग्गेण / / तीअक्खरेण गम्हे चउथेणय पाउसा होइ // 67 // सप्तम स्वरे हि सरओ कहिओ अणुण्णासि हेमंतो। अंअइतुतु अक्खर पयासियं जिणवरिदेण // 68 // પ્રશ્નમાં રહેલા કકારાદિ વર્ગોના પાંચે વણે અનુક્રમે સસ્ત જે, (તે દિવસે જ) એક મહીને, દેઢ મહીને, બે મહીને અને એક વર્ષે કાર્યની સિદ્ધિ થાય, એમ સૂચવે છે. જે પ્રશ્નમાં ઉત્તરસંશક વર્ણ હોય તે ઉત્તરાયણું અને અધરસંzક વર્ણ હિય તે દક્ષિણાયનનું સૂચન કરે છે, એમાં સંદેહ નથી. કારાદિ વર્ગોના પ્રથમ વર્ણથી શિશિર, બીજાથી વસંત, ત્રીજાથી ગ્રીમ અને ચોથાથી વર્ષા થાતુનું સૂચન થાય છે. સાતમો સ્વર શરદ ઋતુ કહે છે. અનુનાસિક (કકારાદિ વર્ગના પાંચમાં અક્ષર) હેમંત ઋતુનું સૂચન કરે છે, એમ જિનવરે પ્રકાશિત કર્યું છે. 25 થી 68 होइ चटेहि चित्तो वैसाहो होइ गजडे हि वण्णेहि // जिठे विदवलसेहि ईउद्धंथग्गदेहि आसाढो // 69 // णहुहोइद भवहेहि सरिरिउ सरञ्जणेहि भजब उए / / बिंदुविसग्गा असेसय पंचमवण्णेहिं आसिण तु // 7 // तहतपकत्तिकमासो कहितु पढमेहिं दोहि वण्णेहिं / / यशवण्णे हिं वि दोहि मिअसरणामोअ मासोअ // 71 //

Loading...

Page Navigation
1 ... 373 374 375 376